SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રી આત્મ પ્રબોધ જળની પેઠે સવને સાધારણ હોય છે, તેમનો ઉપભેગ કરવામાં શું દોષ છે?” તેના ઉત્તરમાં ગુરુ કહે છે-“ એમ ન કહો. કારણ કે, તેવી સ્ત્રીનો ઉપભેગ પણ સર્વ દુરાચારેની શિક્ષાનું મૂળ હોવાથી આલેક તથા પરામાં મહા દુઃખનો હેતુ છે, તેથી તેને સર્વથા ત્યાગ કરવો યુક્ત છે. કહ્યું છે કે-- “વાંતિ મજુર વાં, હૃતિ ચંદ્રમવ શો .. તવિ ન વિસરાવ્યું, ને હું વિમુલાસા '' iા વેશ્યા સ્ત્રી સુલક્ષણ સ્ત્રીનાં જેવાં સાકર સાથે મળેલા દૂધની સમાન મધુર વચન બોલે છે. ચંદ્રમા જેવું સૌમ્યવદન દેખાડે છે, તો પણ એ નેહહીન વેશ્યાઓને વિશ્વાસ કરે નહિ.” (૧) “મા રાજ ગઢ મળે, વે સમજુઠ્ઠાવં ! सेवालबद्धपत्थर, सरिसं पडिणेण जाणिहसिं " ॥१॥ હે જીવ, તું વેશ્યાના હદયના મધુર આલાપને કોમલ ન જાણું, પણ સેવાળથી બાંધેલા પત્થરના જેવું કઠોર જાણ.” (૧) તે વેશ્યાઓના અનાસેવનને દષ્ટાંત પૂર્વક દેખાડે છે– “તદ ગMા ઉપર મ, સો કુછું રાણપુરા __मणसावि न माणिजा. दुरहिणि वेसाउ वेसाओ" ॥१॥ બે રાજપુત્રોએ પિતાના માતાપિતાના મરણને સાંભળીને મનમાં પણ વેશ્યાને દુષ્ટ અધ્યવસાયવાળી માની નહિ.” (૧) આ ગાથાનો આશય એવો છે કે કોઈ બે રાજપુત્રએ પોતાના માતાપિતાના મરણના ખબર સાંભળ્યા છે પણ તેમણે વેશ્યાને ખરાબ જાણી નહીં. ઉપલક્ષણથી પિતાની સ્તુતિ નિંદા અને દુઃખની પ્રાપ્તિ સાંભળીને વેશ્યાના દુષ્ટ અયવસાય માટે તેમના મનમાં કાંઈપણ આવ્યું નહિ. જ્યારે મનમાં પણ કાંઈ ન થયું તો પછી વચન અને કાયાની વાત શી કરવી ? તે બંને રાજપુત્રોનો વૃત્તાંત શાંતિનાથ ચરિત્રમાં આપેલ છે. આ બે રાજપુત્રોને વૃત્તાંત આ ભરતક્ષેત્રને વિષે રત્નપુર નામે એક નગર છે, તે નગરમાં સેળમાં તીર્થકરને જીવ હોવાથી મહાપ્રભાવિક શ્રીષેણ નામે રાજા હતા. તે અતિ અદભૂત સૌભાગ્ય અને ભાગ્યથી વિભૂષિત હતો. તેને અભિનંદિતા અને નંદિતા નામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy