SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થાં પ્રકાશ ૩૬૩ કહેલ નથી. વળી તે સ્થળે હિંસા કરનારના દ્વારને વિષે શૌકરિક, મચ્છીમાર આદિ જે અશુભ પરિણામી પાપચિ વા છે, તેમને તેવા હિંસાના કરનાર કહેલા છે, પણ શુભ પરિણામવાળા જિનગૃહ વગેરેના કરનારા શ્રાવકાને કહેલા નથી. ** વલી જે જૈનભાસા કહે છે કે— · પ્રતિમામાં એકે‘દ્રિય દલપણુ' છે, તેથી તેનુ' વંદનાદિક કરવુ' અયુક્ત છે, ” તેને માટે એટલુ' જ કહેવાનુ છે કે-શ્રી જિનેન્દ્રોએ જિર્નામેાને જિનપ્રતિમાના શબ્દે કહેલ છે અને તેમના ગૃહને સિદ્દાયતન શબ્દથી ઉચ્ચારે છે, તેથી તે જૈનભાસા ભવભ્રમણના ભયથી અવગણના કરી શા માટે આવા કાર શબ્દા ખેલતા હશે? ત્યારે પૂછ્યુ જોઇએ કે,–“ તમે દિશા સન્મુખ થઈ વદનાદિક કરે છે, તે તે દિશા અવરૂપ છે, તેથી તમારે દિશાસન્મુખ શા માટે થવુ... જોઈએ ? ” કદિ તેએ એમ કહે કે દિશાવક્રન સમયે અમારા મનમાં સિદ્ધિ પ્રમુખ રહેલા છે, તેથી તેમ કરવામાં દેષ નથી. ” તે અમે પણ કહીશું કે “ શ્રી જિનપ્રતિમાને વદન કરવાના સમયે અમારા મનમાં પણ સિદ્ધ પ્રમુખ હાય છે” આથી ભાવની અપેક્ષાએ અને ઠેકાણે ન્યાયનુ સમાનપણું છે, તેથી કાઈ પ્રકારે પણ જિનપૂજાનેા નિષેધ કરવા યુક્ત નથી. વલી સુત્રને વિષે ગુરુના આસનાદિકની આશાતના વવાને કહેલ છે. તે તે પાટ પાટલા પ્રમુખ આસનાદિક અવરૂપ છે, છતાં ગુરુના સંઅંધને લઇને તે સ્થાપિત હાવાથી તેનું જે બહુમાન કરવામાં આવે છે તે વસ્તુતાએ ગુરુનુ'જ બહુમાન છે, તેવી રીતે જિનપ્રતિમાનું જે મહુમાન છે તે પરમા પણે સિદ્ધભગવાનનું જ મહુમાન છે. વળી સુધ સભામાં જે જિન ભગવાનની દાઢાએ છે, તેઓ અવરૂપ છે, છતાં સિદ્ધાંતને વિષે તેનુ` વદનિકણુ તથા પૂનિકપણુ' કહેલું છે, તે સાથે તેમની આશાતના ન કરવી એમ પણ જણાવેલું છે, તે પછી જિનમુદ્રાની વંદનીયતામાં અને પૂજનીયતામાં શે। સંદેહ રાખવા ? વળી 'ચમાંગની આદિમાં નમો વીર્ વિદ્' એ વાક્યોએ કરી શ્રી સુધર્માંસ્વામીએ પેાતે અક્ષર વિન્યાસરૂપ એવી લીપિને જો નમસ્કાર કર્યાં તે તેમના વચનને અનુસારે પ્રાણીએને લીપિની જેમ જિનપ્રતિમાને નમસ્કાર કરવામાં કયા દાષ ઉત્પન્ન થાય ? કારણ કે અ'ને ઠેકાણે સ્થાપનાનુ તા સમાનપણુ' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy