SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ શ્રી આત્મપ્રબોધ મંદમંદ ગતિથી ચાલવા લાગ્યા. તેમને મંદગતિથી ચાલતાં જે સિદ્ધસેન દિવાકર નીચે પ્રમાણે બોલ્યા પૂfમાર રાતઃ સ્કંધ: f dવ વાધfa !” ઘણુભારથી આઝાંત થયેલા તારા સ્કંધને શું કાંઈ બાધા થાય છે?” આ વાકચમાં બાધતિ એ અશુદ્ધરૂપ છે. કારણ કે, “બાધ ધાતુ આત્મને પદ હોવાથી તેનું ખરું રૂપ “બાબતે થવું જોઈએ. આચાર્ય સિદ્ધસેન દિવાકરે પ્રમાદથી તેવી ભૂલ કરી એટલે ગુરુએ નીચે પ્રમાણે કહ્યું “ન તથા વારે ધો 1થા રાવત વાઘ wi' જેવી રીતે “બાને બદલે તું બાધિત એવું અશુદ્ધરૂપ , તે મને જેવું પડે છે. તેવી ધને પીડા થતી નથી. આ સાંભળી આચાર્ય સિદ્ધસેન ચમત્કાર પામી વિચારમાં પડી ગયા. તત્કાળ તેમણે વિચાર્યું કે “આ કોણ છે?’ તેમના જાણવામાં આવ્યું કે, “આ તો વૃક્રવાદી ગુરુ છે.” તત્કાળ પિોતે પાલખી ઉપરથી ઉતરી તેમના ચરણમાં નમી પડયા. મારો અપરાધ ક્ષમા કરો, ક્ષમા કરે એમ કહેવા લાગ્યા. પછી ગુરુએ સિદ્ધસેનને ફરીથી પ્રતિબોધ પમાડી સંઘની સમક્ષ મિથ્યાદુકૃત આપવાપૂર્વક સંઘમાં લીધા હતા. મહાનુભાવ દિવાકર પછી ચિરકાલ સુધી શ્રી વીરશાસનની પ્રભાવના કરી પ્રાંતે સદગતિના ભાજન બન્યા હતા. આ પ્રમાણે આચાર્ય કવિ નામના આઠમા પ્રભાવક જાણવા. એવી રીતે શાસનના આઠ પ્રભાવક કહેવાય છે. તે પ્રવચની આદિ આઠ પ્રભાકે જિનશાસનને ભાવે છે. પોતાના પ્રકાશક સ્વભાવવાળું જે પ્રવચન કહેવાય છે, તેને દેશ, કાલ, ભાવ દ્રવ્ય તથા ક્ષેત્રની યોગ્યતા પ્રમાણે સહાય કરવાથી જે પ્રકાશ કરે છે, તેથી તેઓ પ્રભાવકો કહેવાય છે. તેઓની ક્રિયારૂપ પ્રભાવના સમ્યકત્વને નિમલ કરે છે. બીજા પ્રકારે આઠ પ્રભાવક, તે આઠ પ્રભાવકને બીજે પ્રકારે પણ દર્શાવે છે. “પ્રાસાદ્ધિ ધર્મwf. वाई आयरिय खवगै नेमिति विजा रायगण सं मयाय तित्थं पभावंति ॥ १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy