SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ३७७ ચતુર્થ પ્રકાશ શરીર રહિત જવઘન એટલે ઘણું આવે અથવા વદનાદિ છિદ્રો પરાઈ જવાથી જીવન કેવળદર્શન અને કેવળજ્ઞાનને વિષે ઉપયોગવાળા, અહીં જે કે સિદ્ધપણું પ્રગટ થવામાં કેવળજ્ઞાનના ઉપગનો સંભવ હોવાથી જ્ઞાનની પ્રધાનતા છે તથાપિ સિદ્ધોનું સામાન્ય લક્ષણ જણાવવા માટે પ્રથમ સામાન્ય અવલંબનરૂપ દર્શન કર્યું છે. અહીં સામાન્ય વિષય તે દશન અને વિશેષ વિષય તે જ્ઞાન સમજવું તેથી સાકાર અને અનાકાર સામાન્ય વિશેષ ઉપયોગરૂપ સિદ્ધ જનું લક્ષણ છે. કેવલજ્ઞાન અને કેવળદનને સમસ્ત વસ્તુનું વિષયપણું છે. ___“केवलनाणुवउत्ता, जाणंत्ति सव्वभावगुणभावे ।। વાસંતિ સઘળો વહુ, વૈવવિદિmતાદિ છે ? ” “સિદ્ધ ભગવાન કેવળજ્ઞાને કરી ઉપગવાળા થઈ સવ દ્રવ્ય, ગુણ, પર્યાને જાણે છે. તેમાં જે સહવર્તી તે ગુણ અને કમવર્તી તે પર્યાય કહેવાય છે. વલી તેઓ અનંત એવી કેવલદષ્ટિઓ વડે સર્વ પ્રકારે દેખે છે. અહીં જે કેવલદશનની અનંતતા કહી, તે સિદ્ધીની અનંતતા હોવાથી જાણવી. આ સ્થળે પ્રથમ જ્ઞાનનું ગ્રહણ કર્યું છે તેનું કારણ એ છે કે પ્રથમ જ્ઞાનના ઉપગ વડે જ સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે, એમ જણવા માટે સમજવું. - સિદ્ધના જ નિરુપમ સુખના ભજનારા છે. " नवि अस्थि माणुसाणं, तं सुक्खं न वि य सव्वदेवाणं । કે સંદ્ધા મુવાવ, વાવહિં લવાયા ? || '' “સિદ્ધના અને જે સુખ છે, તે ચક્રવર્તી આદિ મનુષ્યને પણ નથી અને અનુત્તર વિમાનવાસી દેવતાઓને પણ નથી, તો પછી બીજા નીચેના દેવતાઓને કયાંથી હોય? કારણ કે તે સિદ્ધ ભગવાને અવ્યાબાધ–બધાના અભાવને પ્રાપ્ત થયેલા છે.” ૧ તે સિદ્ધના સુખની સમાન બીજું સુખ નથી. સુરજબ સમ, સઢાઉંહિ ઉism L. __ण वि पावइ मुत्तिसुहं, णंताहिं वि वग्गवग्गेहिं ॥ १ ॥" “અતીત, અનાગત અને વર્તમાનકાળથી ઉત્પન્ન થયેલ એવું જે દેવસમુદાયનું સુખ, તેને સર્વ કાળના સમય સાથે ગુણ અનંતગણું કરીએ એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy