SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ શ્રી આત્મપ્રબોધ " जेट्ठाओ पंचधणुसय तणुस्स मज्झा य सत्तहत्थस्स । હરિમાણી કજિયા વાવ ટ્રસ્થ છે ? '' પાંચસે ધનુષ્યવાળાની ઉત્કૃષ્ટ અને સાત હાથવાળાની મધ્યમ અવગાહને અહીં શરીરને ત્રીજે ભાગે ન્યૂન સમજવી અને એક હાથ અને હાથનો ત્રીજો ભાગ ઉપર એ જઘન્ય અવગાહના જાણવી. એટલે ઉત્કૃષ્ટ ૩૩૩૩ ધનુષ્ય મધ્યમ જ હાથ અને જઘન્ય ૧૩ હાથ એ રીતે અવગાહના સમજવી. તે વિષે આ પ્રમાણે લખે છે. " सत्तसिएसु सिद्धि जहन्नओ कहमिहं विहत्थेसु । सा किर तित्थयरेसु, सेसाणं सिज्झमाणाणं ॥ १ ॥ ते पुण होजविहुत्था, कुम्मापुत्तादओ जहन्नेणं ।। अण्णे संवट्टियस्सत्तहत्थ सिद्धस्स हीणत्ति ॥ २ ॥" સિદ્ધોના સંસ્થાનનું લક્ષણ ओगाहणाए सिद्धा, भवत्ति भागेण होई परिहीणा । સંડાળfથર્થ, કામરવિણપુi | ? ” “સિદ્ધ ભગવાનની અવગાહના ત્રીજે ભાગે હીન હોય છે, તે “અનિત્થસ્થ” એટલે આ પ્રકારે પામેલ નથી અથત મુખ આદિ પિલાણને ભાગ પૂરાવાને લઈને પૂર્વના આકારથી અન્યથા પ્રકારે આકારને જેમાં સભાવ છે. એ ભાવાર્થ સમજવો. તેમ વળી સિદ્ધાદિકના ગુણેને વિષે સિદ્ધ ભગવાનને જે દીપણાને પ્રતિષેધ કહ્યો, તે પૂર્વેના આકારની અપેક્ષાએ સંસ્થાનના અનિત્થસ્થ (એ પ્રકાર રહિત) પણે અંગીકાર કરો, પણ સર્વથા સંસ્થાનને અભાવ નથી. અહીં કોઈ શંકા કરે કે- “સિદ્ધના જીવો પરસ્પર દેશભેદે કરીને રહ્યા છે કે- બીજી રીતે ?” તેનો ઉત્તર કહે છે- “સ્થ ો સિદ્ધો, તથ શiતા મવાથવિમુદઈ ! વળોwા સમાહા, પુઠ્ઠા સર્વે જ રોક્તિ ? “જ્યાં એક સિદ્ધ છે, ત્યાં અને અન્ય અવગાહીને લોકાંતને સ્પર્શી અનંતા સિદ્ધ ભગવાને રહેલા છે.” ૧ સિદ્ધ જીનું રક્ષણ " असरीरा जीवघणा, उवउत्ता दंसणे य नाणे य । સાગારમrrગા, ઝવવાને તુ સિદ્ધા ? ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy