SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ દ્વિતીય પ્રકાશ ભગોપભેગ પ્રમાણ નામે બીજુ ગુણવત. - જે પદાર્થો એક વખત ભગવાય તે ભાગ એટલે ભેજન, પુષ્પ વગેરે. અને જે વારંવાર ભેગવાય તે ઉપભેગ, એટલે સ્ત્રી, વસ્ત્ર, આભૂષણ વગેરે. તેનું પરિમાણ કરવાથી જે વ્રત લેવાય તે “ભેગે પગ પરિમાણ” નામે બીજે ગુણવ્રત કહેવાય છે. તે વ્રત ભોજનથી અને કમથી- એ બે પ્રકારે છે. તે વિષે કહ્યું છે કે, 'भोयण कम्मेहिं उहा, बीयं भोगोवभोग माणवयं । भोयणओ सावजं, उसग्गेणं परिहरेइ' ॥ १ ॥ 'तह अतरंतो वजड़, बहु सावजाइएस भुजाई बावीसं अन्नाइवि, जहारिहं नाय जिणधम्मो' ॥ २ ॥ બીજુ ભેગે પગ પરિમાણ વ્રત ભેજનથી અને કર્મથી એમ બે પ્રકારે છે. તેમાં ભેજનથી શ્રાવક ઉત્સગ માગે કરી (મુખ્ય વૃત્તિઓ કરી) સાવદ્ય (સચિત્ત અનેષણય) ભેજ્યને પરિહરે છે. અને એ તેને પરિહરવાની અશક્તિ હોય તે એકલા સચિત્તને જ પરિહરે છે. [તે ગાથામાં કહ્યું નથી, તે પણ જાણી લેવું ] તથાપિ અશક્ત છતાં પણ જિનધર્મને જાણનાર શ્રાવક બહુ સાવધ એવા બાવીશ અભક્ષ્યને પરિહરે છે” ૧-૨ તે બાવીશ અભક્ષ્યોનાં નામ. 'पंचुंबरि महविगई, १०हिम, ११ विस १.२ करगेअ १३सव्वमट्टीअ १४राईभोअणगंचिय, १५बहुवीज १:अणंत १७संधाणं ॥ १ ॥ १८घोलवडय १८वायगंण, २०अमुणियनामाणि फुल्लफलयाणि । २१तुज्छफलं २२चलिअरसं, वजइ भुजइ बावीस' ॥ २ ॥ પાંચ ઊંબરા, એટલે ઊંબરે, પીપળાની પડી, વડ, વૃક્ષ, કાકોદુબરિકા, પાંચના ફળ જે મશકના આકારવાળા અને બહુ જીવોથી ભરેલા હોય છે, તેથી તે વર્જવા. તથા મધ, માંસ, મધ અને માખણ–એ ચાર વિગય ( વિકૃતિ) તે ઘતાદિકની અપેક્ષાએ મહાવિકારના હેતુરૂપ હોવાથી વર્જવી. તેમ વળી તે કર અયવસાયના હેતુરૂપ છે, અને તેની અંદર તત્કાળ તેના જેવા વર્ણવાળા જીવો ઉત્પન્ન થઈ જાય છે, તેથી તે વજેવા ગ્ય છે. તેને માટે કહ્યું છે કે, ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy