SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રાધ અહીં સસ્થાન પ્રમાણની અપેક્ષાએ ત્રિભાગહીન એવુ' તે સસ્થાન જાણવું. તે વિષે વિશેષ સ્પષ્ટ કરી બતાવે છે જેટલા પ્રમાણનુ જે સ’સ્થાન આ મનુષ્ય ભવમાં હાય, તે જ શરીરને ત્યાગ કરતી વખતે છેલ્લે સમયે સુક્ષ્મક્રિયાઅપ્રતિપાતી નામના શુક્લયાનના ત્રીજા પાયાના ધ્યાનના મલથી મુખ, ઉદર, આદિ છિદ્રો પૂરાઇ જવાથી ત્રીજે ભાગે હીન એટલે પ્રદેશના જે ધન હાય, તે પ્રદેશઘનના મૂલ પ્રમાણની અપેક્ષાએ કરી ત્રીજે ભાગે હીન પ્રમાણવાળુ' સ`સ્થાન હાય છે. તે સ`સ્થાન લાકાંત ક્ષેત્રમાં તે સિદ્ધ ભગવાનેાને હાય છે. મીજી’ હૈાતુ નથી. તે વિષે કહેલું છે, કે– ૩૭૪ " जं संठाणं तु इहभवं चर्यंतस्स चरिमसमयंमि । आसीय परसघणं तं संठाणं तर्हि तस्स ।। १ ।। " હવે ઉત્કૃષ્ટાદિ ભેદે કરીને ત્રીજી અવગાહના દેખાડે છેઃ— " तिनि सया तित्तिसा घणूतिभागो य होइ नायव्वो । एसा खलु सिद्धाणं उकोसोगाहणा भणिया ॥ १ ॥ "" ત્રણસે તેત્રીશ ધનુષ અને એક ધનુષને ત્રીજો ભાગ ઉપર એટલી ઉત્કૃષ્ટથી અવગાહનાં સિદ્ધના વાની છે, આ અવગાહના પાંચસે ધનુષ્યવાળા જ્ગ્યાના શરીરની અપેક્ષાએ જાણવી. અહીં કોઈ શંકા કરે કે-“ નાભિ કુલકરના પત્ની મરુદેવા હતા. તે નાભિરાજાના શરીરનું પ્રમાણ સવાપાંચસે ધનુષ્યનું હતું. અને જેટલુ નાભિરાજાના શરીરનુ` પ્રમાણ હતુ' તેટલી જ મરુદેવાના શરીરની અવગાહના હતી. એટલે પાંચસેા ને પચીસ ધનુષ્ય પ્રમાણની હતી, તેને માટે આ પ્રમાણે કહ્યુ છે– " तदेव मरुदेवोया अपि संघयणं संठाणं उच्चत्तं कुलगरेर्हि समं " ॥ “ મરુદેવા માતાના સંધયણ–સ...સ્થાનનુ' ઉચ્ચપણુ, નાભિકુલકરની બરાઅર હતુ. ,, હવે જ્યારે મરુદેવા સિદ્ધ થયા ત્યારે તેમના શરીરના પ્રમાણને ત્રીજો ભાગ હીન કરતા સિદ્ધ અવસ્થાને વિષે સાડા ત્રણસે ધનુષ્યની અવગાહના પ્રાપ્ત થાય છે ત્યારે કહેલ ત્રણસેા તેત્રીશ અને એક ધનુષના ત્રીજો ભાગ એ શી રીતે થશે? આ શંકાના ઉત્તરમાં કહેવાનુ કે–મરુદેવાના શરીરનુ' પ્રમાણ નાભિરાજાના કરતાં કાંઇક ઓછું હાવાથી પણ કાઈ જાતના વિરોધ આવતા નથી, કારણ કે ઉત્તમ સસ્થાનવાળી સ્ત્રીએ ઉત્તમ સંસ્થાનવાળા પુરુષાથી પાતપેાતાના કાળની અપેક્ષાએ કરી કાંઈક આછા પ્રમાણવાળી હાય છે. તે ઉપરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy