SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૧૯ સહિત તારા પુત્રનું ગળુ મરડી દેવતાને બલિદાન આપે તેા પછી આ સ દ્રવ્ય તને આપવામાં આવશે. વરદત્ત તે વાત કબૂલ કરી, આ વખતે તેને પુત્ર ઈન્દ્રદત્ત પેાતાના માતાપિતાની સ્વાર્થમય ચેષ્ટા જોઈ વિચાર કરવા લાગ્યો, “અહા! આ સંસારનુ' સ્વરૂપ કેવુ' સ્વાર્થમય છે? પરમાર્થે કરી કોઈ કાઈ ને વલ્લભ નથી. કહ્યુ` છે કે, " इत्यादि “ જેના ફળેા ક્ષીણ થઈ જાય એવા વૃક્ષના પક્ષીએ ત્યાગ કરે છે, અને ઈત્યાદિ શુકાઈ ગયેલા સરાવરને ત્યાગ સારસ પક્ષીએ કરે છે.” વળી જે દિરતી હોય, તેને પ્રાર્ય કરીને દયા હાતી નથી. કહ્યું છે કે, 'बुभुक्षितः किं न करोति पापं क्षीणा जना निष्करुणा भवन्ति । " કરતા ? જે માણસા દ્રવ્યથી ક્ષીણ 66 'वृक्षं क्षीणफलं त्यजति विहगाः शुष्कं सरः सारसा: 66 “ ભૂખ્યા માણસ શું પાપ નથી થઈ જાય છે, તે નિય બની જાય છે.” ઈન્દ્રદત્ત પેાતાના મનમાં આ પ્રમાણે ચિતવવા લાગ્યા. પછી વરદત્તે પેાતાના પુત્રને મહાજનને સોંપ્યા. મહાજને તે પુત્રને વસ્ત્ર, આભુષણ વગેરેથી શણગાર્યા. પછી તેના લલાટ ઉપર તિલક કરી મુખમાં તાંબૂલ આપ્યુ.... એવી રીતે તેને સુરોભિત બનાવી રાજાની પાસે લાવવામાં આવ્યેા. રાજા પણ અલ’કૃત થઈ તેના માતાપિતા અને નગરજનાથી વીંટાળેલા ઈન્દ્રદત્તને પ્રસન્ન વદનવાળા જોઇ ચમત્કાર પામીને બોલ્યા- હે ઈન્દ્રદત્ત ! તને આ વખતે અલિદાનમાં લઈ જાય છે, તે છતાં તું કૈમ પ્રસન્ન વદન દેખાય છે ! તને મૃત્યુના ભય કેમ લાગતા નથી ?” ઈન્દ્રદત્ત મેલ્યા. “દેવ ! જ્યાં સુધી ભય નથી આવ્યા ત્યાં સુધી ખ્વીવું નહીં ભય આવ્યા પછી નિઃશંક થઈ ને તે સહન કરવુ, તેને માટે કહ્યુ છે કે, 19 66 तावद्भयस्य भेतव्यं यावद्भयमनागतम् । आगतं तु भयंवीक्ष्य, प्रहर्तव्यमशंकितः ॥ ,, જ્યાં સુધી ભય આવ્યા નથી ત્યાં સુધી તેનાથી ભય રાખવા, પણ જ્યારે ભય આવી પડે ત્યારે નિઃશકણે તે ઉપર પ્રહાર કરવા. Jain Education International નીતિનુ વચન બેાલું છુ', તે તમારે સંને સાવધાન થઈ ને સાંભળવા યાગ્ય છે. “ લેાકેામાં કહેવાય આટલુ કહી તે ઇન્દ્રદત્તે કહ્યું, આ વખતે હું એક 66 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy