SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ २२७ જુદાં જુદાં ડિલેહે જેથી વખત હિ લાગવાથી અતરાય દ્વેષ તથા સ્થાપના દોષ લાગે નહિ, જો વિનતિ કરનાર પહેલી પેરિસિમાં વિનતિ કરે અને કાઇ સાધુને નમુક્કારસહિનુ' પચ્ચક્ખાણ હેાય તે ગ્રહણ કરે અને જો ન હોય તા ગ્રહણ ન કરે, જેથી આહાર રાખી મૂકવા ન પડે ! જો શ્રાવક ઘણા પાછળ લાગે તે ગ્રહણ કરી સાચવીને રાખે, અથવા જે કાઈ તપસ્વી પારણા નિમિત્તે અથવા બીજો કાઇ ઉધાડપારિસિઐ પારે તેને આપે. આહાર લેવા જતી વખતે એકલા સાધુ ન જાય, પરંતુ સ`ઘાટક એ સાધુએ જાય તેએ પણ વિનતિ કરનારની સાથે જ જાય, તેમાં પણ સાધુ આગળ ચાલે અને શ્રાવક પાછળ ચાલે. આવી રીતે ઘરે લઈ જઈ શ્રાવક આસનની નિમત્રણા કરે. જો કે સાધુ કારણ વિના બેસે નહિ. તથાપિ પેાતાના તરફથી વિનય કર્યો કહેવાય. પછી શ્રાવક પાતે સાધુ મહારાજને આહાર-પાણી વહેારાવે અથવા શ્રાવક પેાતે પાત્ર ધરે અને શ્રાવિકા વહેારાવે, અથવા શ્રાવક પોતે એકતરફ ઉભા રહે અને શ્રાવિકા વિગેરે ખન્ન કાઈ વહેારાવે. સાધુ પણ પશ્ચાત્ કદિ દોષ વજ્ર વા નિમિત્તે જે ચીજ વહેારાવે તે શેષ બાકી રાખીને ગ્રહણ કરે. શ્રાવક શુદ્ધભાવથી દાન દઈ વંદના કરી થાડે દૂર ગુરુ મહારાજને વળાવી ઘરે આવી પોતે આનંદ પામતા ભાજન કરે. પણ જે ચીજ સાધુને દાનમાં ન આપી હાય તે શ્રાવકે રાખવી ન જોઇએ. જો નગરમાં સાધુ ન હેાય તે। ભાજનના સ્થાન અને કાળમાં દિશાવલાકન કરી મનમાં શુ ભાવના ભાવે કે જે આ વખતે સાધુ મહારાજ હોય તે મારો નિસ્તાર થાત.” આથી કરીને ઉત્તમ શ્રાવકે નિર'તર સાધુને દાન દેવું જ જોઇએ; પણ અતિથિ સ વિભાગ ત્રતને ઉચ્ચાર પવ પાષધના પારણાને દિવસે જ હેાય છે. તેને માટે આવશ્યકવૃત્તિમાં કહ્યુ` છે કે, પાષધ અતિથિસ વિભાગ તા પ્રતિનિયત દિવસે અનુષ્ટુય છે, પણ પ્રતિદિવસ અનુષ્ઠેય નથી. તે વિષે બહુ વિસ્તાર કરવાથી અસ થયું. વળી સુશ્રાવકે સાધુને જે એષણીય આહારાદિક આપવા, તે મહાલાભનુ કારણ છે; અને નિર્વાહ થતા છતાં અનેષણીય આહારાદિક સર્વથા દેવા નહીં; કારણ કે, તે અલ્પ આયુબ ધાદિકનું કારણ છે. અહીં કાઈ પ્રશ્ન કરે છે કે, “ કુપાત્રને વિષે એષણીય આહારાદિક દેવાથી તથાપ્રકારના ગુણ ઉત્પન્ન થાય છે કે નહિ ? ” તેને ઉત્તર આ પ્રમાણે છે. કુપાત્રને દેવાતું એષણીય આહારાદિક પણ કેવળ પાપનું જ કારણ છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy