SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ તૃતીય પ્રકાશ અથવા બીજા પાસે કરાવે. બીજા ઈંગિત મરણમાં નિષે ચતુર્વિધ આહારને ત્યાગ અને બીજાથી પરિક–વૈયાવચ્ચનું વજન હોય છે, અને પોતે પણ પોતાના કપેલા દેશભાગમાં ઉદવનાદિક પરિકમ કરે છે. ત્રીજા પાદપપગમનમાં વૃક્ષની પેઠે પોતાના અંગ તથા ઉપાંગને સમ અથવા વિષમ પ્રદેશને વિષે જેમ પ્રથમ પડયું હોય તેમ ધારણ કરી નિશ્ચલ થઈ રહેવાનું છે, એટલે વૃક્ષની શાખાની જેમ પાસુ બદલ્યા વગર પડયું રહેવાનું છે. ઊોદરી પ્રમુખ સ્વરૂપ "बतीस किर कवलाहारो कुच्छिपूरओ भणिओ । પુસિસ મહિપા, બાવીë મરે જવા છે ? ” જે બત્રીશ કવલ-કોલીયાનો આહાર તે કુક્ષિપૂરણ આહાર કરે છે. તેમાં પુરુષના બત્રીશ અને સ્ત્રીના અઠયાવીશ કોલીયા કહેલા છે. આ પ્રમાણે આહારનું માન સંક્ષેપરૂપે જાણી લેવું. વૃત્તિ-ભિક્ષાને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અભિગ્રહ વિશેષ વડે સંકોચવી તે વૃત્તિસંક્ષેપ કહેવાય છે અથવા આજીવિકાસંક્ષેપ કહેવાય છે. દહીં, દૂધ વગેરેનો પરિહાર તે રસત્યાગ કહેવાય છે. તેમ જ કાયાનું આસન બાંધવું અથવા ચાદિકથી કાયાને કલેશ આપવો તે કાયકુલેશ કહેવાય છે. જે ઈંદ્રિયોની ગુપ્તતા તે સંલીનતા કહેવાય છે, એટલે ઈંદ્રિયકષાય અને ગવડે સંકીર્ણ તેમજ સ્ત્રીપશુપંડકાદિવજિત સ્થાને રહેવું તે સંલીનતા કહેવાય છે. એ છ પ્રકારના તપ લેકમાં પ્રવર્તે છે, વળી કેટલાએક કુતીર્થિઓ પણ એ તપ આચરે છે, તેથી તે બાહ્યતપ કહેવાય છે. આત્યંતર તપના પ્રકાર " पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । શri ફરસાણ વિ , મિતરા તો હો || ૨ !” ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. કાત્સ—એ છ અત્યંતર તપ કહેવાય છે. ૧ પ્રાયશ્ચિત્ત તપના દશપ્રકાર કાઢોયા વિમો, મીણ વિષે તાવિ ૩ો . तवच्छेय मूल अणवट्ठया य पारंचियं चेव ॥ १ ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy