SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૫ સાંભળીશ. આચાયે તેને પ્રતિબોધ પમાડવા માટે બે ત્રણ ઘડી સુધી તત્ત્વના નિયરૂપ દેશના આપી નિવૃત્ત થયા. પછી કમળને પુછ્યું કે ભદ્ર ! કહે હવે તે` શુ` તત્ત્વ જાણ્યુ ?” અલ્પમતિ કમળ બોલ્યા, “ગુરુજી, મે કાંઈ બીજી જાણ્યુ* નથી. માત્ર તમે બેલતા હતા, ત્યારે તમારે હૈડિએ એકસાને આઠ વાર ઉંચા નીચેા થતા મારા જોવામાં આવ્યા, એ મેં જાણ્યુ છે, તે સિવાય હું કાંઈપણ સમજ્યેા નથી.” કમળના આ વચને સાંભળી આચાય. ખેદસહિત બેલ્યા કે, “આ તે અધ આગળ આરસી થઇ.” પછી કમળ ચાલ્યા ગયા અને જ્યારે ધનશેડ વાંદવા આવ્યેા ત્યારે આચાર્ય કમળની તે ચેષ્ટા કહી પછી આચાય ત્યાંથી વિહાર કરી ખીજે સ્થળે ગયા, એક દિવસે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસારે પરને પ્રતિબેધ કરવામાં કુશળ એવા કોઇ ખીજા આચાય પાછા તેજ વનમાં આવ્યા. તેમના આગમનના ખબર સાંભળી લેાકો શ્રેણિબદ્ધ્ વ`દના કરવા ગયા. ધનશેઠ પણ ત્યાં ગયા. દેશના પૂર્ણ થયા પછી ધનશેઠે ગુરુને નિવેદન કર્યુ. સ્વામી ! મારે પુત્ર કમળ ધાર્મિક વિચારમાં અત્યંત અજ્ઞાત રહે છે. પૂર્વે અહીં પધારેલા આચાર્યોએ તેને અતિશય પ્રતિબંધ આપ્યા, છતાં તે પ્રતિબાધ પામ્યા નહીં, પ્રથમ આચાર્ય પ્રતિબોધ આપતાં મકાડાની ગણત્રી કરી અને બીજા આચાયે બેધ આપતાં તેમના કના હૈ ઉંચા નીચા થવાની ગણત્રી કરી. તેથી કઈ પણ પ્રકારે અજ્ઞાની પુત્રને આપ પ્રતિબોધ આપે! કે જેથી તેને સમ્યક્ત્વરત્નની પ્રાપ્તિ થાય. જો મારે પુત્ર ગાઢ અજ્ઞાનમાંથી મુક્ત થશે તેા આપને મહાન્ લાભ થશે. “આચાર્ય વિચાર કરી જણાવ્યું, “શેઠ આ તમારા પુત્રની બુદ્ધિ લૌકિકવ્યવહારમાં કેવી છે ?”” ધનશેઠે કહ્યુ, “સ્વામી, એક ધર્મવિચાર વિના બીજ સ ખાતામાં નિપુણ છે.” આચાયે ઉત્સાહ લાવી કહ્યું, “ત્યારે એ તમારા પુત્ર સુબાધ્ય છે; માટે અવસરે અહીં માકલા.” પછી ધનશેઠે ઘેર આવી કમળની પાસે આચાર્યના ગુણાની પ્રશ`સા કરી કે, “પુત્ર, કોઈ ઉત્તમ આચાય આવેલા છે, તે ત્રિકાલદર્શી છે અને સર્વ પ્રાણી માત્રની સુખ દુઃખની પ્રવૃત્તિ જાણે છે, માટે તારે તેમને મળવુ' અને પૂછવું'.” તત્કાળ કમળ પિતાનું વચન અંગીકાર કરી આચાર્યની પાસે આવ્યા. વિનયથી વંદના કરી ગુરુની પાસે બેઠા, આચાર્ય તેના મનના અભિપ્રાય જાણવા કહ્યું, 'ભદ્રે ! આ તારા હાથના મણિબંધમાં મત્સ્યના મુખ સહિત શીઘ્ર ફળ આપનારી ધનરેખા છે, કળે વિનયથી પૂછ્યું, “મહારાજ, એ રેખાનુ` શું ફળ થશે ?'’ ગુરુએ ‘‘મળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy