SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રી આત્મપ્રધ ગીતા ગુરુનો એધ કદિ પણ નિષ્ફળ જતો નથી. ધનોની વાત સાંભળી આચાર્ય હા કહી. તત્કાળ શેઠ ઘેર આવ્યા. પુત્ર કમળને આ પ્રમાણે કહ્યુ–“ પુત્ર, આજે એક ગીતા ગુરુ વનમાં પધાર્યા છે. તારે ત્યાં જઈ તેમના વચન સાંભળવા’ પિતાના કહેવાથી કમળ આચાયની પાસે આવ્યા અને નમ્ર થઈ પાસે બેડા, આચાર્ય તરત સાત નય યુક્ત એવા દ્રવ્યગુણ પર્યાય વડે ભિત વિચારવાળી દેશના આપી. દેશના સમાપ્ત થયા પછી આચાર્યે પૂછ્યું, ‘ ભદ્ર! અત્યાર સુધીમાં તારા સમજવામાં કાંઈ આવ્યુ.” કમળે પ્રત્યુત્તર આપ્યો. “ભગવાન, કાંઈક જાણ્યુ છે.' આચાર્યે કહ્યું, ‘શુ' જાણ્યુ' ?' કમળ બેલ્ટી, ભગવાન્ ! આ નજીક રહેલ એારડીના વૃક્ષના બિલમાંથી મ`કાડા નામના એક સાને આઠ તેઇન્દ્રિ જવા નીકળી બીજા ખિલમાં પેઠા, તે મારા જાણવામાં આવ્યું. પુનઃ આચાર્યે પૂછયુ”, “ઠીક, પણ અમારા કહેવામાંથી કાંઈ જાણ્યુ ’ મળે કહ્યુ, “ના, કાંઈ જાણ્યું નથી.” કમળનુ' આ વચન સાંભળી આચાયે આ અયોગ્ય છે પછી મૌન ધરી રહ્યા. કમળ ઉઠી ધેર ચાલ્યો જાણ્યુ કે, ગયો. બીજે દિવસે કમળના પિતા આચાય ને વંદના કરવા આવ્યા, આચાયે કમળની સ` ચેષ્ટા જણાવી પછી આચાય ત્યાંથી વિહાર કરી ખીજે સ્થાને ચાલ્યા ગયા હતાં. 6 " એક વખતે કાઈ ખીજા આચાય તે જ વનમાં આવી સમાસર્યાં. ધનરોડ વંદના કરવા આવ્યા, પૂર્વની જેમ પેાતાના પુત્રને વૃત્તાંત તેમની આગળ નિવેદન કર્યાં આચાર્ય ધનશેઠને કહ્યું કેઃ કમળને અહીં મેકલવા. અને કહેવું કે, ગુરુની પાસે નીચી દૃષ્ટિએ ન રહેવુ, ગુરુની સામે ોયા કરવું અને ગુરુ મેલે તેમાં ઉપયોગ રાખવા. આચાર્ય ની સૂચના ધનશેઠે કમલ પુત્રને કહી ગુરુની સમીપે મેકલ્યો. કમળ ગુરુનુ' મુખ જોતો તેમની સમીપે બેઠો. ગુરુએ પૂછ્યું: “ભદ્ર! તુ કાંઈ પણ તત્ત્વ જાણે છે?” કમળે કહ્યું, “હા, હું... ત્રણ તત્ત્વો જાણું છું. મન ઇચ્છિત એવુ પહેલુ અશન, મીનુ પાન અને ત્રીજી' શયન એ ત્રણ તત્ત્વા જાણું છું.” આચાય હસીને બોલ્યા–“આતો ગામડીઆના વચન જેવા વચનો છે, પરંતુ જે જ્ઞેય એટલે જાણવા યોગ્ય, હેય એટલે ત્યાગ કરવા યોગ્ય અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય હોય, તેમાંથી કાંઈ જાણે છે. કમળે કહ્યુ ” એમાંથી હું' કંઇપણ જાણતા નથી. તમે કહા તા હુ શ્રદ્ધાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy