SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ૩ બલાભિયાગ. બળ એટલે પરાક્રમ-હા પ્રયાગ, તે વડે મળાત્કાર કરી અભિયાગ (હુકમ) કરવા, તે ત્રીજો અલાભિયાગ કહેવાય છે. એટલે સમ્યક્ત્વવંતની પાસે કેાઈ બળવાન્ પુરૂષ પેાતાના બળથી અનુચિત કાય કરાવે, તે ખલાભિયાગ કહેવાય છે. તેવા અલાભિયાગથી જો સમ્યગ્દષ્ટિ પુરૂષ ધનુ ઉલ્લઘન કરે તે તે દૂષિત ગણાતા નથી. શ્રી આત્મ પ્રોધ ૪ દેવાભિચેાગ કુળદેવતા વગેરેના અભિયાગથી કાંઈ પણ ધર્મવિરુદ્ધ કાર્ય કરવું પડે તે ચેાથા દેવાભિયાગ કહેવાય છે. તેવા દેવના બળાત્કારથી કાંઈ પણ ધર્માનુ અતિક્રમણ કરનાર પુરૂષ દૂષિત થતા નથી. કારણ કે, દેવતા પેાતાની શક્તિથી હેરાનગતિ કરી શકે છે. માટે તે દેવાભિયોગ આગારમાં ગણાય છે. ૫ કાંતારવૃત્તિ. કાંતાર એટલે જ’ગલ, તેને વિષે વવું, અર્થાત્ જ*ગલમાં નિર્વાહ કરવા તે કાંતારવૃત્તિ કહેવાય છે. કાંતાર–જ*ગલ પીડાને હેતુ હાવાથી તેની અહીં વિવક્ષા કરેલી છે. જેમ જગલમાં રહેવુ' પીડાકારી છે, તે રીતે નિર્વાહ કરવા પીડાકારી છે. તેવા કારણથી ધર્મીનુ ઉલ્લધન થાય, તેા તે નિર્દેષ છે. ૬ ગુરુ નિગ્રહ ગુરુ એટલે માતાપિતા પ્રમુખ વડેલા, તેમને નિગ્રહ એટલે તેમના આગ્રહથી કબજે રહેવુ પડે તે ગુરુનિગ્રહ કહેવાય છે. ગુરુ વડિલા કચા કચા કહેવાય ? તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, 66 "" माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतांमतः ॥ १ ॥ કુટુ બીઆ, વૃદ્ધ અને ધને એમ સત્પુરૂષાએ માનેલું છે. ૧. કિંદ કાઈ વડીલના આગ્રહથી ધર્મોને અતિક્રમ કરવા પડે તે તે જિનશાસ્રમાં આગાર કહેલ છે. એટલે અપવાદ કહેલ છે. તેવા ધર્માંના ઉલ્લંધનથી દેાષિત થઈ શકાતું નથી. માતા, પિતા, કલાચાય અને તેમના ઉપદેશ કરનારા-એ સવ ગુરુવ કહેવાય છે. આ પ્રકારે જેણે સમ્યક્ત્વ મૂળ ખારવ્રત અંગીકાર કરેલા છે, એવા પ્રાણીઓને જે પરતી વગેરેનુ વ ́દન પ્રમુખ નિષેધ્યુ છે, છતાં રાજાભિયાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy