SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૧૫ ગ્રહણ કરી તે દૃઢપ્રહારી મુનિ તે નગરની પૂર્વ દિશાને દરવાજે કાયાત્સગ ધ્યાને રહ્યા હતા. તે મુનિને એવી સ્થિતિમાં જોઇ નગરના મૃખ લોકો તેની ઉપર ધૂળ તથા પથ્થરની વૃષ્ટિ કરવા લાગ્યા; તો પણ તે જ્ઞાની મુનિ ક્ષમાગુણને ધારણ કરી રહેતા હતા. તેમના વશીભૂત થયેલા ચિત્તની અંદર કાઈ પણ ાતના ક્ષેાભ થતા ન હતા. તેવી રીતે દાઢ માસ સુધી રહેતાં તેને પેાતાના પાપનું વિસ્મરણ તદ્દન ન થયુ, ત્યારે તે બીજે દરવાજે જઈ કાર્યોત્સર્ગ યાને રહ્યા, ત્યાં પણ તેમને તેવી જ રીતે બન્યું હતું. તેવી રીતે તે ચારે દરવાજે ફરી તેણે સર્વ પ્રકારના ઉપદ્રવાને સહન કર્યો, અને સર્વ પ્રકારની પીડાને વેઠી પેાતાની દૃઢતાને અચળ રાખી હતી. તે પછી આ દુઃખમય સંસારથી વેરક્ત અને પરમ સંવેગના ર'ગથી વ્યાપ્ત થયેલા તે મહર્ષિને છ માસે તે પૂર્વનું પાપ મૂળમાંથી નષ્ટ થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું પછી તત્કાળ તેઓ મેક્ષપદને પ્રાપ્ત થયા હતા. એ પ્રકારે સવેદ તથા નિવેદ ઉપર દૃઢપ્રહારી મહર્ષિની કથા પ્રખ્યાત છે તે કથાનુ... શ્રવણ કરી બીજા આહિતાર્થી પુરૂષાએ તે ઉભય લક્ષણાને ચત્નપૂર્વક ધારણ કરવા. સમ્યક્ત્વનું ચેાથું લક્ષણ અનુક`પા, દુઃખી પ્રાણીઓના દુઃખને નિષ્પક્ષપાતથી નિવારણ કરવાની જે ઈચ્છા તે અનુકપા કહેવાય છે. એ સમ્યક્ત્વનુ' ચાક્ષુ' લક્ષણ છે. દુષ્ટ સ્વભાવવાળો સિંહ, વાઘ વગેરેને પણ પેાતાના સંતાને ઉપર કરૂણા હોય છે, પણ વસ્તુતાએ તે કરૂણા કહેવાતી નથી, કારણ કે, તે પક્ષપાતને લઈને કરૂણા છે. જે પક્ષપાત વગર સ્વાભાવિક કરૂણા હોય તે અનુકપા કહેવાય છે. તે અનુકંપા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. દુ:ખીયાને દેખી પેાતાની શક્તિ પ્રમાણે તેના દુ:ખને પ્રતિકાર કરવા, તે દ્રવ્યથી અનુકપા કહેવાય છે. આ ધરહિત છે, તેને ધધમાડવા અથવા આ સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા, એ ભાવથી અનુક`ધા કહેવાય છે. સમ્યગ્દષ્ટિ પુરૂષાએ ઈન્દ્રદત્તને આશ્રીને સુધરાજાની પેઠે તે ઉભચપ્રકારની અનુકપાના સદા આશ્રય કરવા. સુધર્મ રાજાની કથા. પ'ચાલ દેશમાં વરશક્તિ નામે એક નગર હતુ, તેમાં દયાથી જેનું આદ્ર હૃદય છે, અને જે જૈન ધર્મમાં પૂર્ણ રાગી છે, એવા સુધર્મા નામે રાજા રાજ્ય કરતા હતા. તેને જયદેવ નામે એક નાસ્તિક મત્રી હતા. એક વખતે પરદેશમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy