SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૧૬૫ અર્થ એવ' બકરે એમ કહ્યું છે. આ પ્રમાણે રાજાએ ખેટી સાક્ષી આપી. આ વખતે આ વસુરાજા મલિનાત્મા છે, તે મારા નિર્મળ સ્વરૂપને અધપાત કરે છે, એ જાણે રોષ ઉત્પન્ન થયો હોય, તેમ તે સ્ફટિકની શિલા તત્કાળ ફાટી ગઈ, અને કોપાયમાન થયેલા દેવતાઓએ વસુરાજાને સિંહાસન ઉપરથી પાડી નાંખે. આ વખતે નારદે કહ્યું, “અરે ધમભ્રષ્ટ રાજા, તારું મુખ જેવા ગ્ય નથી.” આ પ્રમાણે તેની નિંદા કરી નારદ ત્યાંથી ચાલી નીકળે, તે વખતે લેકેએ પેલા પવતકને કહ્યું કે, “હે મૂઢ, તે આવા ગુમ અને મલિન વિચારથી આ શું કર્યું? આ પ્રમાણે લોકોની નિંદા થવાથી તે પર્વતકે માનભ્રષ્ટ થઈ તે નગરનો ત્યાગ કરી દીધો. તે પછી વસુરાજાને રાજદેવીએ પેટમાં પ્રહાર કર્યો, તેથી તે મૃત્યુ પામી અસત્યની સહાયથી સાતમી નરકે ગયા હતા. તે પછી વસુરાજાની ગાદી ઉપર જે પુત્ર બેસે તેનો રાજદેવી નાશ કરવા લાગી. અનુક્રમે રાજદેવીએ તેની પછીના આઠ પુત્રોને મારી નાંખ્યા હતા. કહ્યું છે કે, “વો જ જૂનુવિદ્યુત ઉદ્દે તાવધનઃ સ સ હેવતયા વાવEાવનું મત '' | “તે અપરાધી વસુરાજાની પાટ સિંહાસન) ઉપર જે જે પુત્ર બેસતા, તેને દેવતાએ મારી નાંખ્યા હતા. અનુક્રમે એવી રીતે આઠ પુત્રો માર્યા હતા.” (૧) આ વાત પદ્મ ચરિત્રાદિકમાં કહેલી નથી, તો તેમાં તત્ત્વ શું છે? તે તે કેવલી જાણે તે વિષે એમ પણ કહ્યું છે કે, " न भुक्त माजन्म कदापि भुक्तमंते विषं हंति यथा मनुष्यम् । कदाप्यनुक्ता वितथा तथा गीरुक्तावसाने वसुमाजघान" ॥१॥ જન્મ પિયત ન ખાધેલું વિષ પણ જે એકવાર ખાવામાં આવ્યું તો તે મનુષ્યને હણે છે. તેવી રીતે વસુરાજાએ કદિપણ અસત્ય વાણી કહી ન હતી, પણ એકવાર અસત્યવાણી કહી તે તેણુએ તે વસુરાજાને નાશ કર્યો હતો.” (૧) એવી રીતે બીજા અણુવ્રત ઉપર વસુરાજાની કથા કહેવાય છે. આ પ્રકારે મૃષાવાદને વિપાક સાંભળી સર્વ ભવ્યજીવોએ તેને પરિહાર કરવા તત્પર થવું. તેમ થવાથી સર્વ પ્રકારની ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેને માટે આ પ્રમાણે ભાવના છે– " थोपि अलीय वयण जे न हु भासंति जीवियंतेवि । सच्चे चेवरयाणं तेसिं नमो सच साहूणं " ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy