SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૫૯ જલ વડે પ્રભુને હરણ કરાવી ઉત્તમ બાવન ચંદનનું વિલેપન કરી સારા ઉત્તમ વસ્ત્રોથી અને મણિ સુવર્ણ તથા રત્નો આભરણેથી શ્રી નેમિપ્રભુના બિબને ભૂષિત કર્યું. તે પછી પ્રભુના કંઠમાં પંચવણ પુષ્પમાલા આરોપિત કરી, તેમની સમીપે અષ્ટમંગલનું આલેખન કરી શ્રીફળને દકિત કર્યું. પછી ધૂપને ઉલેપ, દીપક, છત્ર, ચામર અને ચંદરવા પ્રમુખ સ્થાપી મોટી વજા ચડાવી. ઈત્યાદિ અનેક પ્રકારની પૂજા કરી ભક્તિથી ઉલ્લાસિત એવા રોમાંચને ધારણ કરતે તે ધનશેઠ જેવામાં શ્રી નેમિઝમુના મુખકમળને અવેલેકતે હતો, તેવામાં મહારાષ્ટ્ર દેશના મધ્યભાગે આવેલા મલયપુરનગરથી શ્વેતાંબર સાધુઓનો દ્રષી, દિગંબરમતને ભક્ત વરુણ નામને એક કોડપતિ શેઠ પોતાના સંઘને લઈ ત્યાં આવી ચડ્યો. અહીં ધનશેઠે કરેલી પ્રભુ પૂજાને દેખી તે વરુણશેઠના હૃદયમાં ઠેષ ઉત્પન્ન થઈ આવ્યા. તે રોષાતુર થઈ ને આ પ્રમાણે ધનશેઠ પ્રત્યે બોલ્ય. તત્ત્વથી વિમુખ એવા શ્વેતાંબર શ્રાવકોએ નિગ્રંથોમાં શ્રેષ્ઠ એવા આ ભગવાનને સગ્રંથ કેમ કર્યા? પરિગ્રહવાળા કેમ બનાવ્યા ? આ પ્રમાણે કહી તે મિથ્યા બુદ્ધિવાળા વરુણશેઠે તરત જ ઉતાવળા થઈ પ્રભુ ઉપર ચડાવેલા વસ્ત્ર, આભૂષણ, પુષ્પમાળા વગેરેને બિબ ઉપરથી દૂર કરાવ્યા. અને હાથી પગલાંના જલવડે તે જિનબિંબની પખાળ કરાવી આ વખતે જિનેશ્વરદેવની અવિધિઆશાતના કરનારા તે વરુણશેઠની સાથે ધનશેઠને ઘણે વચન-વિવાદ થયો. તે પછી તે બંને સંઘપતિઓ પરસ્પર આમ રાખી પોતપોતાના પરિવાર સાથે તત્કાળ પર્વત ઉપરથી નીચે ઉતર્યા અને વિક્રમરાજાના ગિરિનગર નામના નગરની સમીપે આવી પહોંચ્યા. ત્યાં તે બંનેની વચ્ચે પોતપોતાની પર્વદા કરી. પિતપોતાના તીથની સ્થાપના કરવા મહાન વાદવિવાદ થયો. રાજા વિક્રમે આ તેમનો વૃત્તાંત લોકોના મુખેથી સાંભળે એટલે પોતે રાજા તેમની પાસે આવ્યો અને તેમને વાદવિવાદ કરતાં અટકાવી કહ્યું કે, “હું તમારે વાદ કાલે સવારે દૂર કરીશ. હમણાં કોઈ એ કદાગ્રહ કરવો નહીં.” આ પ્રમાણે કહી રાજા વિક્રમ પિતાને સ્થાને ચાલ્યો ગયો. રાજા ગયા પછી તેઓ બંને સંઘપતિઓ પણ પિતાના સ્થાને ગયા. આ વખતે ધનશેઠ પ્રભાતે કોનું તીર્થ સ્થપાશે ! એવી ચિંતા કરવા લાગ્યો અને તેથી તેને નિદ્રા આવી નહીં. તેણે પિતાના ચિત્તને શાસનદેવીના દયાનમાં લગાવ્યું. તેવામાં શાસનદેવી પ્રત્યક્ષ પ્રગટ થઈને નીચે પ્રમાણે બેલી" वरसिठजिठ सुपठइसमयलद्धठाभयनठमामणागविनिययमणे कुणसु दुखामिणं" ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy