SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ મ ૧૯૧ વડે જળ કાઢી આ નગરના દરવાજા ઉઘાડવાની ઈચ્છા રાખુ છુ.” સાસુએ ઉંચે સ્વરે કહ્યું, “અરે જૈનમુનિને સેવનારી, તારાથી એ કાય મનરો નહિ, તારૂ’ સતીપણું હુ... સારી રીતે જાણુ છું. - હવે ખીજા લેાકેાને જણાવવાનુ` શુ` કારણ છે ? મે` એકલીએ જાણ્યુ, એટલુ અસ છે, “ નગરની બધી સ્ત્રીએ જે દરવાજાને ઉઘાડવા સમ થઇ નથી. તેા હવે તુ શી રીતે થઇશ ”? સુભદ્રા ખેલી—“ માતા, તમે કહેા છે, તે યુક્ત છે, પણ હું' પ`ચની સાક્ષીએ મારા સતીપણાની પરીક્ષા કરી શકીશ. તમારે આ કાર્યમાં મને અટકાવવી નહીં,” આટલું કહી તે સતી સુભદ્રા, તેણીની સાસુ અને નણંદ હાસ્ય કરતી હતી, તે છતાં તત્કાલ સ્નાન કરવા ગઇ, સ્નાન કરી દેવગુરુને નમન કરી તે કૂવાને કાંઠે આવી. ત્યાં નવકારમ`ત્રપૂર્વક શાસનદેવીનું સ્મરણ કરી સૂર્ય સન્મુખ ઊભી રહી આ પ્રમાણે બેલી− જો હુ. જૈનધમ અને શીલરૂપ અલકારને ધરનારી હાઉં તે આ કાચે તાંતણે માંધેલી ચાળણી વડે કૂવામાંથી પાણી નીકળો. 46 આ પ્રમાણે કહી તે સતીએ કાચા તંતુએથી બાંધેલી ચાળણી કૂવામાં નાંખી અને તત્કાળ તેણીએ ચાળણીને જળ સાથે બહાર કાઢી, આ શીલનેા પ્રભાવ પ્રત્યક્ષ જોઈ રાજા વગેરે સર્વ સાન'દાશ્ચય થઈ ગયા. રાજા પેાતાના પરિવાર સાથે તે સતીની આગળ આવ્યેા અને આ પ્રમાણે મેલ્યા “ હે પ્રતિવ્રતા, હું સતી, આપ કૃપા કરી આ નગરના દરવાજા ઉઘાડા અને લેાકેાના સ’કટને દૂર કરો.’ પછી સતી સુભદ્રા નગરજનાથી વીંટાયેલી, વિકસ્વરનેત્ર તથા મુખવાળી અને બિરુદાવની ખેાલનારાઓ જેની આગળ જય જય શબ્દ કરી રહ્યા છે. એવી થઇ પ્રથમ નગરના દક્ષિણ દરવાજે આવી. ત્યાં નવકારમ ́ત્ર ખેલી તેણીએ જળની ત્રણ અ'જલિએ તે દરવાજા ઉપર છાંટી, એટલે જેમ જા'ગુલિમ`ત્રના જાપ વડે સના વિષથી આત્ત એવા નેત્રા ઉઘડી જાય તેમ નગરના દરવાજા ઉઘડી ગયા. તે વખતે આકાશમાર્ગ દુદુભિને નાદ થયા અને દેવતાઓએ જૈન ધમને આશ્રી જયધ્વનિ કર્યાં. આથી નગરના ઘણા જ આશ્ચય સાથે હર્ષિત થઈ ગયા. તે પછી સતી સુભદ્રાએ પશ્ચિમ અને ઉત્તર દિશાના દરવાજાએ તેવી રીતે ઉઘાડ્યા. પછી સુભદ્રાએ કહ્યું કે, “મે શ્રી જૈનધમ ના પસાયથી ત્રણ દરવાજા ઉધડચા છે. હવે આ નગરમાં જે કાઈ સ્રી સતીપણાના ગવ કરતી હાય તા તેણી આ ચાથેા દરવાજે ઉધારે. “આટલું કહી સતી સુભદ્રા પાછી વળી અને તેણીએ તે દરવાજો ઉઘાડચો નહીં. પછી ખીજી કાઇ સ્ત્રી પુરદ્વારને ઉધાડી શકી નહીં, તે ચંપાનગરીનું દ્વાર અદ્યાપિ અંધ જ રહેલું છે. એમ સભળાય છે. સતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy