SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી આત્મ પ્રોધ 66 “ હે દેવી ! મારા નિમિત્ત શાસનને લાગેલુ' કલક દૂર કરો.” દેવી બોલ્યાવત્સે, તુ ખેદ કરીશ નહીં. તારુ કલંક દૂર કરવા માટે અને શ્રી જિનશાસનની પ્રભાવના વધારવા માટે પ્રાતઃકાલે સ શુભ થશે. તું નિશ્ચિત થઈ શયન કરી જા. આ પ્રમાણે કહી દેવી અદૃશ્ય થઈ ગયા. પછી સુભદ્રા નિશ્ચિત થઈ સુઈ ગઈ. પ્રાતઃકાલે તે જાગૃત થઈ દેવપૂજા, ગુરુપૂજા વગેરે આવશ્યક કરી પરવારી. (6 આ સમયે નગરના દરવાજા કે જે રાત્રે અધ કરેલા, તે ઉઘડી શકચા નહીં. રાજાના માણસાએ ઘણું કર્યુ”, પણ કાઈ રીતે દરવાજાના કમાડ઼ા ઉઘડતા ન હતા. આથી નગરના લોકો મુ`ઝાઈ ગયા. તેમનાં દ્વારા પશુએ ક્ષુધા અને તૃષાથી આકુળ-વ્યાકુળ થવા લાગ્યા. પેાતાની પ્રજાને માથે આવુ` ભારે દુઃખ થતું જોઇ રાજા હૃદયમાં આકુળ-વ્યાકુળ બની ગયા. રાજાએ વિચાયુ` કે, આ કાચ કાઇ દેવ તરફથી થયેલુ હાવુ. જોઇએ, આવુ' વિચારી રાજા પાતે પવિત્ર થઈ ધૂપદીપ કરી અંજલિ જોડી આ પ્રમાણે બેાલ્યા—“ હે દેવદાનવા, સાંભળેા. તમારામાંથી જે કાઈ મારી ઉપર કાપાયમાન થયા હાય ! તમે આ મારા ધૂપદીપથી પ્રસન્ન થાઓ.” રાજાના આ શબ્દોથી તત્કાળ આ પ્રમાણે આકાશવાણી પ્રગટ થઈ 66 जलमुद्धृत्य चालिन्याः कूपतस्तंतुबद्धया । काचिन्महासती पुर्याः कपाटांशुलुकैस्त्रिभिः ||१|| आच्छोटयति चेच्छीघ्रमुद्धतेऽखिला अपि । कपाटा द्वार देशस्था, नोचेन्नैव कदाचन મારા 17 યુવાન્ । “ જો કાઈ સતી સ્ત્રી કાચા સૂત્રના તંતુ વડે ચાળણી આંધી, તે વડે કૂવામાંથી જળ લઇ આ નગરીના દરવાજાને ત્રણ અજલિ છાંટે તેા નગર દ્વારના કમાડા ઉઘડી જશે. તે સિવાય કદિ પણ ઉઘડશે નહિ.” ૧–૨ આ પ્રમાણે આકાશવાણી સાંભળી રાજાએ સતી સ્ત્રીએને આજ્ઞા કરી એટલે નગરની ક્ષત્રિયાણીએ, બ્રાહ્મણીએ અને વણિક સ્ત્રીએ કૂવાને કાંઠે આવી ચાળણી વડે જળ ભરવા લાગી, પરંતુ કાચા સૂત્રના તંતુએ તૂટી જવા લાગ્યા, કેટલીએક ચાળણીએ કૂવામાં પડી કાઈનાથી તે કામ થઈ શકયુ નહિ. બધીએ વિલખી થઈ પાછી ચાલી ગઇ. અને હૃદયમાં અત્યંત ખેદ પામવા લાગી. આ વખતે વિનયવતી સુભદ્રા પેાતાની સાસુ પાસે આવી અને આ પ્રમાણે કહેવા લાગી— “ હે માતા, જે તમારી આજ્ઞા હોય તે હુ. કૂવામાંથી ચાળણી 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy