SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ ૩૧૩ વળી પ્રયોજન વિના વાચાલની પરે નિરવદ્ય પણ યથાતથા જેમ તેમ બેલિવું નહીં. જે સાચું પણ પ્રિય હોય તે બોલવું. તેને માટે આ પ્રમાણે કહ્યું છે - " नृपसचिवेभ्यनरादींस्तथैव जल्पयति न खलु काणादीन् । न च संदिग्धे कार्य भाषामवधारिणी ब्रूते ॥ १ ॥ રાજા, મંત્રી અને લક્ષ્મીવાન આદિ શબ્દથી સામંત શેઠ તથા સાથેવાહ વગેરેને તેમના નામથી બોલાવવા. કાણને કાણ વગેરેથી બેલાવો નહીં. જે કાર્યમાં સંદેહ હોય, તેમાં નિશ્ચય બતાવનારી ભાષા બોલવી નહીં” ૧ તે વિષે આચારાંગસૂત્રમાં પણ આ પ્રમાણે કહેલું છે – " तेयावन्ने तहप्पगाराहिं भासाहि बूया नो कुप्पंति माणवा तेआवि तहप्पगारा तहप्पगाराहिं भासाहिं अभिकंखभासिज्जति ।" न च काणादिष्वपि अयं न्यायोऽनुसतव्यः । જે જેવા હોય, તેને તેવા પ્રકારની ભાષા વડે બેલાવતાં માણસ કામ કરે તેથી તેમને તેવા જ પ્રકારની ભાષાવડે બોલાવે, પણ એ ન્યાય કાણાને કાણા કહેવા વગેરેમાં અનુસરવે નહીં એટલે કાણાને કાણું કહી બેલાવ નહીં. આદિ શબ્દથી કુષ્ટીને કુછી, લંગડાને લંગડે અને ચારને ચેર વગેરે સમજવું. તે વિષે આગમમાં આ પ્રમાણે કહેલું છે– "तहेव काणं काणं ति पंडगं पंडगं ति वा । वाहि वा रोगि ति तेणं चोरं ति ना वए ति" ॥ १ ॥ કાણને કારણે, વ્યાધિવાળાને વ્યાધિવાળ, રોગીને રેગી, અને ચારને ચાર–એમ બેલવું નહીં. તેમ સંદેહવાળા કાર્યમાં પણ એમ જ ન્યાય છે– તેથી એ પ્રકારની અવધારિણું ભાષા બેલવી નહીં. મુનિએ તે વર્તમાન યુગ એમ બેલિવું જોઈએ. તેને માટે કહ્યું છે, કે ઝાડ વિસામો, વાસ દૂર અંતરાવાળા तम्हा साहूंण वट्टमाणजोगेण ववहारो ति ॥ १ ॥" આયુષ્યને વિશ્વાસ નથી અને કાર્ય કરવામાં ઘણા અંતરાય રહેલા છે, તેથી સાધુને વર્તમાન યુગવડે બોલવાને વ્યવહાર છે '' ૧ ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy