SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રોધ વળી આ વાછરડા ધુંસરી ખમવાને યાગ્ય થયેલા છે, એટલા આંમાના ફલ ભક્ષણ કરવા લાયક છે, આ વૃક્ષા સ્થ’ભ, ભાર, વસ્ત્ર, શમ્યા અને આસન પ્રમુખને યાગ્ય છે, એ શાલી, ગામ આદિ અન્ન લાણી કરવાને યાગ્ય થયેલા છે, ' આવા પ્રકારનાં વચને સાધુએ બાલવા ન જોઇએ. કારણ કે, સાધુનાં વચને પ્રતીતિપાત્ર હાવાથી એ વૃષભાદિકને ગાડે જોડવા પ્રમુખ ક્રિયાના કાલ થઈ ગયા છે, એમ નિશ્ચય કરી સાંભળનાર પુરુષા તેમના દમન આદિ કાર્યોંમાં પ્રવતે તેથી માટે આરંભ થવાને સભવ છે. તેમ માતા, પિતા, ભાઇ, બહેન આદિ સ્વજનને ‘હે માત, હે તાત, હે ભાઈ, હું બહેન '' ઈત્યાદિ ભાષાવડે સાધુ ખેલાવે નહીં, કારણ કે સાધુ લોકાચારથી રહિત હાવાથી લાક સંબંધીના ભાષણના અધિકારી છે, તેને માટે આ પ્રમાણે કહેલુ' છે— ૩૧૪ 46 " दम्मे वसहे खज्जे, फले भाइ समुचिए रूक्खे | गन्भे अन्ने जणयाई यति सयणे वि न लवेइ ॥ १ આ ગાથાને અર્થ ઉપર આવી ગયા છે. અહીં વિશેષ કહે છે, કે 'राजेश्वराद्यैश्वकदापि धीमान, पृष्टो मुनिः कूपतडागकार्ये । 64 अस्तीति नास्तीति वन्न पुण्यं भवन्ति यद्भूतवधांतरायाः || १ || " રાજા, ધનાઢચ વગેરે કિંદે કૂવા કે તલાવ કરાવવાના કાર્યમાં મુનિને પુણ્ય વિષે પૂછે તેા બુદ્ધિમાન્ મુનિ તેમાં ‘છે અથવા નથી’ એમ કહે નહીં, કારણ કે, તેમ એક વાત કહેવાથી પ્રાણીએના વધ અને અંતરાય થાય છે.' વિશેષાથ એવા છે કે-કાઇ યુવરાજ, ધનાઢચ કે ગામડીયા પુરુષ કાઇ વખતે મુનિને પૂછે કે કૂવા કે તલાવ કરાવવામાં પુણ્ય છે કે નહીં ? અથવા પાણીની પરબ બંધાવવામાં પુણ્ય છે કે નહીં? તેના ઉત્તરમાં બુદ્ધિમાન્ એટલે સમ્યક્ પ્રકારે આગમના જાણ એવા મુનિ “કુવા કે તલાવ કરાવવા તેમાં મહાપુણ્ય છે અને ન કરાવવા તેમાં કાંઈ પણ પુણ્ય નથી, એમ બે પ્રકારે મેાલતા નથી.” કારણ કે જે મુનિ ‘પુણ્ય છે' એમ બેલે તેા પ્રાણીના વધ થાય છે, તેના શાષણ સમયે જલને આશ્રયીને રહેલા શેવાલ પ્રમુખ અનંતકાચાને તથા પૂરા, શંખ, મત્સ્ય, દેડકાં આદિ ત્રસ વાનેા પ્રત્યક્ષ વિનાશ દેખવાથી અને મત્સ્યાદિકનુ` માંહેામાંહે ભક્ષણ હાવાથી પાપ લાગે છે અને 66 ♦ ' Jain Education International 11 6 પુણ્ય નથી' એમ બોલવામાં આવે તે અંતરાયને દોષ થાય. કારણ કેઘણાં પશુ, પક્ષી, મનુષ્યા તે તૃષાત્ત હેાય છે, તેમના જલપાનને વ્યવચ્છેદ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy