SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ દ્વિતીય પ્રકાશ વખતે તેણે એવી જાહેર ધાષણા કરાવી કે, “જે મારા કુમારને નીરોગી કરે તેને અડધુ રાજ્ય આપવામાં આવશે.' આ ધેાપણાના પડહુ આખા નગરમાં વગડાવ્યેા, તે નગરમાં યશાદત્ત નામે એક મેટેા ધનાઢ્ય વસતા હતા, તેને શીલાદિ ગુણેાથી યુક્ત એવી લક્ષ્મીવતી નામે પુત્રી હતી. તેણીએ રાજાના તે પડહને નિવાર્યાં અને કહ્યુ કે, “હું રાજકુમારને નીરેગી કરીશ.” રાજાએ અતિ આદરથી તે લક્ષ્મીવતીને પેાતાની પાસે ખેલાવી, લક્ષ્મીવતી પેાતાના પિતા વગેરેની સાથે રાજાની પાસે ગઈ. તેણીએ પેાતાના શીલના પ્રભાવથી પેાતાના હાથને સ્પર્શ કરી તે રાજકુમારના શરીરને નીરોગી બનાવી દીધુ.. આથી પ્રસન્ન થયેલા રાજાએ પેાતાની પ્રતિજ્ઞા પાળવાને માટે તે કન્યા પેાતાના રાજકુમારની સાથે પરણાવી. તે પછી તે પોતાના પુત્રને રાજ્ય આપી રાજા ગુરુ પાસે દીક્ષા લઇ ચાલી નીકળ્યા. પાછળ નવીન રાજપતિ મુખે રાજ્ય ભાગવવા લાગ્યાં. એક દિવસે કાઈ જ્ઞાની આચાય તે શ્રીપુરનગરમાં આવી ચડ્યા. તેમના આગમનની વાત સાંભળી રાજા દેવરાજ અને રાણી લક્ષ્મીવતી તેમને વંદના કરવાને આવ્યાં. ગુરુએ તેમને ધ દેશના સાઁભળાવી. દેશનાને અંતે રાજા દેવરાજે પેાતાને કુષ્ટના રોગ થવાનુ કારણ પૂછ્યું.. ત્યારે ગુરુએ કહ્યુ કે, “ પૂર્વ ભવને વિષે ઉપાર્જન કરેલાં દુષ્ટમ વડે તમને રાગ થયેા હતેા તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. વસંતપુરનગરમાં મિથ્યાત્વથી જેની શુદ્ધમતિ આચ્છાદિત થયેલ છે, એવા દેવદત્ત નામે એક વેપારી રહેતા હતા. તેને ધનદેવ, ધમિત્ર, ધનેશ્વર અને ધનદત્ત નામે ચાર પુત્રા હતા. તે ચાર પુત્રામાં જે ધનેશ્વર હતા તે વ્યાપાર કળામાં કુશળ હતા. એક વખતે ધનેશ્વર મૃગપુરનગરમાં વ્યાપાર કરવાને ગયા. તે નગરમાં જિનદત્ત નામે જૈનધર્મને પાળનારા શેઠ રહેતા હતા. તેને ભૃગસુંદરી નામે કન્યા હતી. તે ખાળા આત્ ધર્મ ઉપર આસ્તિક હતી, એક વખતે તેણીએ ગુરુ પાસે આ પ્રમાણે ત્રણ અભિગ્રહ ગ્રહણ કર્યાં. શ્રી જિનેશ્વરની પૂજા કરવી, કાઈ સાધુ મહારાજને દાન આપી ભાજન કરવુ' અને રાત્રિ ભેાજનને ત્યાગ કરવા. આ ત્રણ અભિગ્રહ પ્રમાણે તે સદા વતતી હતી. મૃગસુ દરી ઘણી જ સ્વરૂપવતી હતી. એક વખતે વ્યાપાર અર્થે તે સ્થળે આવેલા ધનેશ્વરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy