SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શ્રી આત્મપ્રબોધ | દત્ત અને કાલિકાચાર્યની કથા તુરમણિનગરીમાં શ્રી કાલિકાચાર્યને ભાણેજ દત્ત નામે હતે. તે રાજાને પુરોહિત હતો. તેણે છળ કરીને પિતાના સ્વામી રાજાને બંદીખાને નાંખી પિતે સ્વતંત્ર રાજ્યના ભારને વહન કરનાર થયો હતો. એક વખતે માતાની પ્રેરણાથી કાલિકાચાય પાસે ગયા. ત્યાં તેણે ઉન્મત્તપણે ધર્મની ઈર્ષ્યાથી કોધિસહિત આગ્રહપૂર્વક કાલિકાચાયને યજ્ઞ કરવાનું ફલ પૂછયું. તે વખતે સૂરિવયે પૈયનું અવલંબન કરી કહ્યું કે- “યજ્ઞ હિંસારૂપ છે. અને યજ્ઞનું ફલ નરક છે. આ પ્રમાણે તેમણે જે સત્ય હતું, તે કહ્યું, અન્યથા કહ્યું નહીં. તે વખતે દત્તે પુનઃ પૂછયું કે “એમાં નિશ્ચય શું છે? અને તે વચનમાં વિશ્વાસ શી રીતે પડે?” ગુરુએ કહ્યું કે “આજથી સાતમે દિવસે કૂતરાએ ભક્ષણ કરાએલ કુંડીમાં પડશે, પછી હવે તેમાં શે નિશ્ચય કરે છે?” તેમ છતાં તેણે પાછો પ્રશ્ન કર્યો કે-એથી શું?” ત્યારે સૂરિજીએ કહ્યું “તે જ દિવસે અકસ્માતું તારા મુખમાં વિષ્ટા પડશે.” આ સાંભલી અતિધાયમાન થયેલા દત્તે કહ્યું કે- “તમે શી રીતે મરણ પામશે?” ગુરુ બેલ્યા-” હું સમાધિવડે મૃત્યુ પામીશ અને પછી હું સ્વર્ગે જવાને છું.” સૂરિના આ વચનો સાંભળી હુંકાર કરતે દર ઘેર આવ્યો અને સૂરિનું વચન વ્યર્થ કરવાને પોતે પિતાના ઘરમાં સુભટોથી વીંટાઈ સમાધિથી છાનમાનો રહ્યો. જ્યારે સાત દિવસ આવ્યો, એટલે તે બુદ્ધિના મેહથી તેને આઠમો દિવસ માની અને “ આજે આચાર્યના પ્રાણથી જ શાંતિક કાર્ય કરું? એવું ધારી તે ઘરની બહાર નીકલ્યો, તેવામાં કોઈ માળી નગરમાં પતે હતો, તેવામાં તેને દસ્તની હાજત લાગી એટલે કાર્યની આકુલતાથી તેણે રાજમાગમાં ઠલ્લો કરી તે ઉપર પુપોથી આચ્છાદન કરી ચાલતો થયે. આ અરસામાં દત્ત પિતાનો ઘોડો ચલાવતો તે જ માગે આવ્યો અને પેલી ઢાંકેલી વિષ્ટા ઉપર ઘેડો ચાલ્યો એટલે તેમાંથી વિષ્ટાને જરા ભાગ ઉો, તે તેના મુખમાં પડી, વિષ્ટાના સ્વાદથી તે ચમક અને તેના જાણવામાં આવ્યું કે આજે આઠમો દિવસ નહીં પણ સાતમો દિવસ છે, તત્કાલ ખેદ પામીને તે પાછો ફર્યો. તે જ દિવસે દત્તના ઘણું દુરાચારોથી કંટાળી ગયેલા મંત્રીઓએ પેલા શત્રુ રાજાને પાંજરાની બહાર કાઢો અને રાજ્ય ઉપર બેસાર્યો અને પાછળથી દત્તને બાંધી રાજાને સોંપી દીધો. રાજાએ તેને કુંભમાં નાખી નીચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy