SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ તૃતીય પ્રકાશ અગ્નિ સળગાવી કૂતરાઓને છૂટા મૂકી તેને કદથના પમાડી મારી નખાવ્યો. તે રીતે મરીને નરકે ગયો અને આચાર્ય ભગવાન રાજા પ્રમુખથી બહુમાન પાવ્યા, આ પ્રમાણે વચનગુપ્તિને વિષે શ્રી કાલિકાચાર્યને વૃત્તાંત દયાનમાં લઈ મુનિઓએ વચનગુપ્તિ ધારણ કરવી. કાયગુપ્તિ કાયગુપ્તિના ચિતવનમાં મુનિ કાસગ કરીને અથવા પદ્માસનાદિકે કરી શરીરને વ્યાપાર રેકે અને તથા પ્રકારનું ગમન, શયનાદિક કાય ઉત્પન્ન થતાં શરીરને પ્રવર્તાવવાથી ડગલે ડગલે મારા શરીરવડે કોઈ જીવન વધ ન થાય એવી યતને ચિતવે. કારણ કે-યતના વિના ડગલે ડગલે છકાય જીવન વિધાતા થાય છે. તેને માટે કહ્યું છે કે “જમા–ાન-નિશીથ-તુલg-f–નિસરપEE L. વાર્થ સંરતો છ– વિરહો હો છે ? ” મુનિ ગમન, સ્થાન, નિષદન, તુઅર્ટન ( =આળોટવું), ગ્રહણ નિક્ષેપ આદિ કાર્યમાં કાચાને સંવરે નહીં તે તે વિરાધક થાય છે.” આ પ્રમાણે કાયગુપ્તિ કહેવાય છે. એ ત્રિવિધ ગુપ્તિને કહેવા વડે સત્તર પ્રકારે સંયમ કહે છે. હવે દશવિધ યતિધર્મના બાકીના ચાર સત્યાદિ ભેદો આ પ્રમાણે છે – ૭ સત્ય એટલે મૃષાવાદની વિરતિ, ૮ શૌચ એટલે સંયમમાં નિરતિચારતા-નિપલેપતા, ૯ અકિંચન એટલે નિષ્પરિગ્રહપણું. ૧૦ બ્રહ્મચર્ય એટલે સર્વથા કામક્રીડાને નિષેધ. અહીં કેટલાએક ભેદનું અન્યમાં અંતભૂતપણે હોવા છતાં પૃથક ગ્રહણ કરવું તે તેની સ્પષ્ટતા કરવા માટે છે એમ સદબુદ્ધિવાળાઓએ જાણી લેવું. એવી રીતે દશ પ્રકારને યતિધર્મ કહેવામાં આવ્યા. એ અત્યંત દુલભ એવા મનધર્મમાં નિર્ચાએ સર્વથા પ્રમાદન પરિહાર કરો, તે દેખાડે છેઃ મવા સક્ષત્ર, વારૂ-૪-મર–સાહારે | जइधम्ममि गुणायर, खणमवि मा कहिसि पमायं ॥ १ ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy