SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ પારાશર મહામુનિ ચંડાળણીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા, પણ તપ વડે બ્રાહ્મણ થયા હતા, તેથી બ્રાહ્મણપણામાં જાતિકારણ નથી. (૧) "कैवर्तीगर्भसंभूतो व्यासो नाम महामुनिः । तपसा ब्राह्मणो जातस्तस्माजातिकारणम्" ॥२॥ ધીવરની સ્ત્રીથી ઉત્પન્ન થયેલ મહામુનિ વ્યાસ તપ વડે બ્રાહ્મણ થયા હતા, તેથી બ્રાહ્મણ થવામાં જાતિકારણ નથી. (૨) “શામતઃ શુ નામ મહામુનઃ | तपसा ब्राह्मणो जातस्तस्माजातिकारणम्" ॥३॥ હરિણિને ગર્ભથી ઉત્પન્ન થયેલા મહામુનિ શુકદેવ તપ વડે બ્રાહ્મણ થયા હતા, તેથી બ્રાહ્મણ થવામાં જાતિકારણ નથી. (૩) "न तेषां ब्राह्मणी माता संस्कारश्च न विद्यते । तपसा ब्राह्मणा जातास्तस्माजातिरकारणम्" ॥४॥ ઉપર કહેલા મુનિઓની માતા બ્રાહ્મણ ન હતી, તેમ જ તેમને સંસ્કાર થયો ન હતો; પરંતુ તેઓ બ્રાહ્મણો થયા હતા તેથી બ્રાહ્મણ થવામાં જાતિકારણ નથી. (૪) વળી બીજે સ્થળે પણ કહ્યું છે કે – 'सत्यं ब्रह्म तपो ब्रह्म ब्रह्म चेंद्रियनिग्रहः । सर्वभूतदया ब्रह्म एतद् ब्राह्मणलक्षणम्" ॥१॥ “સત્ય બ્રહ્મ છે, તપ બ્રહ્મ છે. ઈદ્રિયોનો નિગ્રહ કરવો એ બ્રહ્મ છે અને સર્વ પ્રાણુ ઉપર દયા કરવી એ બ્રહ્મ છે, એ બ્રાહ્મણના લક્ષણ છે.” (૧) "शूद्रोऽपि शीलसंपन्नो गुणवान् ब्राह्मणो भवेत् । ગ્રાહ્મળsfજ શિયાણીનઃ શુદ્રોત્યસમો મત’ ૨ | શુદ્ર હોય પણ જે તે શીલસંપન્ન અને ગુણવાન હોય તો તે બ્રાહ્મણ થાય છે અને બ્રાહ્મણ હોય પણ જે તે કિયારહિત હોય તો તે મુદ્રના સંતાન જે થઈ જાય છે. (૧) તેથી સવમાં વિરતિ પ્રમાણભૂત છે. વિરતિભાવ વિના ગુરુપણું પણ તાય તારકપણાને અયોગ્ય છે. તે વિષે કહ્યું છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy