SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ અને ૩૪૯ " छट्ठमदशमदुवालसेहि, मासद्धमासखमणेहिं । . મુવા ગviતસંસારિકા મળિયા ને ? ” તે પછી કાંઈક ઉણું પિરિસિ વખતે બેસી મુહપત્તિ પડિલેહી પછી પાત્રાદિક ઉપકરણની પડિલેહણ કરે. ત્યારબાદ બીજી પોરસીમાં પૂર્વે ગ્રહણ કરેલા શ્રતના અર્થનું સ્મરણ કરે. તે પછી જ્યારે ભિક્ષાકાલ પ્રાપ્ત થાય એટલે આગમમાં કહેલ વિધિ પ્રમાણે ગુરુની આજ્ઞા ગ્રહણ કરી “આવસહી” વડે ઉપાશ્રયથી નીકળી ભિક્ષાકાલના સમયમાં એટલે ઉત્સગથી ત્રીજી પિરિસરૂપ નિમેલા વખતમાં અથવા “કાલે કાલં સમાયરં” એ આગમના વચન પ્રમાણે જે દેશમાં કે જે ગામમાં લેકે જ્યારે ભેજન કરતા હોય તે દેશમાં તે વખતે Wવીર કલ્પીઓને ભિક્ષાને કાળ જાણી લે. તે પછી સાધુ વ્યાક્ષેપતા, આકૂલતા અને શઠતાએ રહિત યા યુગમાત્ર દૃષ્ટિ રાખી, પાછળ અને પડખે ઉપગ રાખી એક ગ્રહથી બીજે ગૃહ ભિક્ષા માટે ભમે અને તેમ ભમીને બેંતાલીશ ષ રહિત એવી ભિક્ષા ગ્રહણ કરે. ત્યાંથી પાછા ફરી “નિસ્ટ્રિહિપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરી ઈરિયાવહી પડિક્કમી વિધિપૂર્વક તે અશનાદિ ગુરુને બતાવી પછી પચ્ચકખાણ પારી. ગૃહસ્થની દૃષ્ટિ ન પડે તેવા પ્રકાશવાલા સ્થાનમાં રહી સુધાની વેદના ઉપશમાવવા માટે ૧ વૈયાવચ્ચ, ૨ ઈર્યાની શુદ્ધિ, ૩ સત્તર પ્રકારે સંયમનું પાલન, ૪ પ્રાણ ધારણ, ૫ સેક્ઝાયધ્યાનાદિ અને ૬ ધર્મચિંતાને માટે ભેજન કરે. તે ભેજન સમયે સુરાસુરાદિ પાંચ દોષને વજે. તેને માટે આ પ્રમાણે કહેલું છે. __ अंसुरसुरं अचवचयं अदुअमविलंबियं अपरिसाडि । માવથvrayત્તો મુંજે ગપવિરવાડી છે ? | એ પાંચ માંડલાના દોષને વજે. તે પછી મુનિએ માત્રા કરવાનું પાત્ર પ્રક્ષાલન કરવું. તથા સક્ઝાયથાન અને વૈયાવચાદિ કાય કરી તે પછી ચોથે પહેરે મુખવસ્ત્રિકા પડિલેહી ગુરુના અને પિતાના ઉપકરણની પડિલેહણ કરવી. તે પછી જ્યારે સૂર્ય અધ બિબરૂપે રહે ત્યારે ગુરુની સમક્ષ પ્રતિક્રમણ કરવું તે પછી એક પ્રહર પર્વત શ્રતપરાવૃત્તિરૂપ સ્વાધ્યાય દયાન કરવા. તે પછી તે જ પ્રહરનો ચોથો ભાગ બાકી રહે ત્યારે ઉચાર–પ્રશ્રવણના સ્થડિલે (માંડલા) કરવા. તે પછી સૂત્ર અને અર્થને સંભારવા. ત્યારબાદ જ્યારે નિદ્રાનો ૧. ભોજન વખતે સુરસુર શબ્દ ન કરવો ૨ અવશ્ય શબ્દ ન કરવો. ૩ ઉતાવળું ન જમવું. ૪ અતિવિલંબપણે ન જમવું, પ ભેજ્યપદાથ વેરવો નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy