SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ આવી છે, તે ઉપલક્ષણથી છે. વળી અવચૂર્ણી સૂત્રમાં કહ્યું છે કે, 66 एवं सव्ववएस जे पमाणा ठविया ते पुणो पुणो । दिवसओ उसारे देवसिआओ रत्तिओ सारे ।। ,, શ્રી આત્મ પ્રમાધ એ પ્રકારે સવ ત્રતામાં જે જે પરિમાણુ કરેલુ હાય તે વારવાર દિવસે સંક્ષેપે અને દિવસનુ’ રાત્રિએ સક્ષેપે’ આ વ્રત ઉપર દૃષ્ટાંત કહે છે. જેને નરકાવાસ નજીક છે, એવા ક્રૂરતિ ચડકૌશિક સપ દેશાવગાશિક તવડે તત્કાલ આઠમે દેવલાકે ગયા હતા. ચડકૌશિકની કથા કેાઈ ક્ષેપક (તાપસ) મુનિ માસેાપવાસના પારણાને દિવસે શિષ્ય સહિત આહારને માટે માર્ગમાં જતા હતા. તેવામાં તેમના પગ નીચે એક દેડકી ચંપાઈ ગઈ. તે વખતે શિષ્યે કહ્યુ, ‘સ્વામિન્, તમાએ આ દેડકી ચગદી નાંખી, માટે મિથ્યાદુષ્કૃત આપેા. શિષ્યના આવા વચને સાંભળી તે મુનિને કષાય ઉત્પન્ન થઇ આવ્યેા. તેથી તે ક્ષષક તાપસે તે મન કરેલી દેડકી લાકોને અતાવીને શિષ્યને કહ્યુ કે, ‘અરે દુષ્ટાત્મા! આ દેડકી તે મરણ પામી ગઈ, શું તે મેં હણી ?' ત્યારે તે શિષ્ય ગુરુને ક્રાધાયમાન થયેલા જાણી મૌન ધરીને રહ્યો કાંઈ પણ બાલ્યા નહીં. પછી સધ્યા સમયે આલેચના કરતી વખતે તે શિષ્યે મુનિને તે દેડકીની વાત સભારી આપી. તે વખતે મુનિને વિશેષ ક્રોધ ઉત્પન્ન થયા. આથી ગુરુ રજોહરણ ઉપાડી શિષ્યને મારવા દેાડચા. તેવામાં ગુરુનું મસ્તક એક સ્થંભ સાથે જોરથી અથડાયું. આથી ગુરુ કાળધમ પામ્યાને જ્યેાતીષીદેવમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે કનકખલ નામના વનને વિષે ચડકૌશિક નામે તાપસ થયા, તે ભવમાં પણ પૂર્વ ભવના પરિચયથી તે ઘણા જ કષાયવાક્ થયેા. એક વખતે કેાઈ રાજકુમારે તેના વનમાં ફળાદેિક લેવાને આવ્યા. તેમને જોતાં જ તે તાપસ કુહાડા લઇ તેમને હણવાને પાછળ દાડચો. દાડતાં દોડતાં ભૂલથી તે એક ખાડામાં પડી ગયા ને તત્કાળ મૃત્યુ પામ્યા; પછી તે જ આશ્રમમાં દૃષ્ટિવિષ સરૂપે ઉત્પન્ન થયા. તે વનમાં પૂર્વભવના અભ્યાસથી તે અતિ મૂર્છા—માહ પામી કાઈપણ મનુષ્યના સ'ચાર થવા દેતા નહીં. એક દિવસે શ્રીવીર ભગવાન્ છદ્મસ્થાવસ્થામાં વિદ્યમાન હાઈ વિચરતા વિચરતા તે વનમાં આવી ચચા. ત્યાં જતાં તેમને ગાવાળીયા લોકેાએ વાર્યાં, પણ તેએ લાભ ધારી તે દૃષ્ટિવિષ સપના બિલ પાસે કાયાત્સગ કરીને રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy