SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૧૮૭ ભોજન વખતે તે માત્ર તેલ મિશ્રિત જુની કળથી પ્રમુખ નીરસ આહાર કરવા લાગે. ધનશેઠની આવી કૃપણ સ્થિતિ જોઈ તેની કુલવતી અને શીલવતી સ્ત્રી હૃદયમાં ખેદ પામવા લાગી. તેણીએ તેને ઘણી હિતશિક્ષા આપી પરંતુ તે લેભાદિકથી ગ્રસ્ત હતા, એટલે તેનાં વચનને અ૫ અંશે પણ માનતે નહીં. આવી રીતે કેટલાક સમય વીત્યા પછી પિલા આચાર્ય મહારાજ તે જ સ્થળે પુનઃ આવી ચડયા. ભવ્ય છે તેમને વંદના કરવા માટે આવવા લાગ્યા. આચાર્ય મહારાજે તેમને દેશના આપી. તે આચાર્યો શ્રીપતિ શેઠની સ્થિતિ અને પ્રવૃત્તિ વિષે લોકોને પુછયું. તે લેકોએ કહ્યું, “સ્વામી, શ્રીપતિ શેઠ કાલધર્મને પામે છે. હાલ તેનો “ધન” નામનો પુત્ર વિદ્યમાન છે. તે ઘણો લેભાભિભૂત થઈ ગયો છે. નિર્વિકપણે તે જિનપૂજાદિ સર્વ ધર્મકૃ છેડી પશુની જેમ ફેગટ કાળ ગુમાવે છે.” તે શ્રાવક લેકે આ પ્રમાણે તે ધનશેઠની સ્થિતિનું ખ્યાન કરતા હતા, તેવામાં ખભા ઉપર કોથળા લઈ મલિન વેષવાળે તે ધન શેઠ કઈ ગામ તરફ ઉતાવળે જતો દૃષ્ટિએ પડશે. તે વખતે શ્રાવકોએ કહ્યું, “સ્વામી જુઓ, આ શ્રીપતિને પુત્ર ધન શેઠ જાય છે.” ગુરુ મહારાજ તે ધનની એવી સ્થિતિ જોઈ, તેને ઉપકાર કરવાને માટે પિતાની પાસે બેઠેલા એક શ્રાવકને મેકલી તેને લાવ્યા. ધન ગુરુની સમીપે આવ્યું નહીં. તે તેજ ઠેકાણે ઉભા રહી બોલ્યા, “ભાઈ હું દ્રવ્યને અથ છું. મારે ગુરુની સાથે કાંઈ કામ નથી.” ધનના આ શબ્દો સાંભળી આચાર્ય મહારાજ કેટલાએક લાભ ઘારીને પિતે ત્યાં ગયા અને બોલ્યા, “ભાઈ, તું શ્રીપતિ શેઠને પુત્ર છે, તારા જેવાને આવી રીતે ધમકાર્યની વિમુખતા ઘટતી નથી. કદિ તારાથી કઈ નવું ધર્મકાર્ય ન બની શકે તે કાંઈ નહીં; પણ તારા પિતાએ કરાવેલા જિનચૈત્યમાં રહેલ પ્રભુની પ્રતિમાનું મુખકમલ જોઇ તે પછી તારે ભોજન કરવું, એવો નિયમ તું અંગીકાર કર.” ગુરુનાં આ વચનો સાંભળી, તે ધન બેલ્યો. “મહારાજ, હું મારા કાર્યમાંથી અત્યારે ભ્રષ્ટ થાઉં છું, માટે હાલ મને છેડી ઘો. પરંતુ આજથી પછી તમારે કહેલે નિયમ મારે પ્રમાણ છે.” આ પ્રમાણે કહી તે ધન પોતાના ધર્મકાર્યમાં પ્રવર્યો અને આચાર્ય ભગવાન ત્યાંથી વિહાર કરીને બીજે સ્થાને ચાલ્યા ગયા. ત્યારથી કોઈ શુભ કામના ઉદયથી તે શેઠ નિરંતર પ્રભુનું મુખકમલ જોયા પછી ભેજન કરતો હતો. તેની સ્ત્રી પોતાના પતિની આ પ્રવૃત્તિ જોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy