SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રબોધ ઉત્તમ વસ્ત્રાભરણે અને પુષ્પોથી પ્રથમના કરતાં વિશેષ પૂજા કરી. તેણે ત્યાં વાચકોને અગણિત દાન આપી અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. પછી પોતે પિતાને સંઘને સાથે લઈ ત્યાંથી નીકળે અને અનુક્રમે માર્ગે ચાલતાં હસ્તિનાપુર આવી પહોંચ્યા. ત્યાં રાજા વગેરે પ્રજાજને તે ધનશેઠનું ભારે સન્માન કર્યું. તે પછી ધનશેઠ ચિરકાલ સુધી શ્રાવક ધર્મને પાળી અને અનેક પ્રકારે જિનશાસનની પ્રભાવના કરી અંતે સદ્ગતિનો ભાજન બન્યો હતો. આ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાયથી આ ધનશેઠની કથા દ્વારા પાંચમી ભક્તિ કહેલી છે, જેની અંદર પાંચ પ્રકારની પૂજા કહેવામાં આવી છે. આઠ પ્રકારની પૂજા. હવે આઠ પ્રકારની પૂજા કહે છે, તેને માટે કહ્યું છે કે – “वरगंधधूवचुरखएहिं कुसुमेहिं पवरदीवहिं । नेवजफलजलेहिय, जिणपूयाअट्टहा होइ" ।। १ ॥ (૧) ઉત્તમ ગંધ-ચંદનાદિક દ્રવ્ય, (૨) અગરૂપ્રમુખ સુગંધી ધૂપ, (૩) અખંડિત અક્ષત . (૪) પંચવણ પુષ્પો, (૫) નિમલ ઘતથી પ્રેરિત સુવર્ણ મણિમય પાત્રવાળે દીપક, (૬) લાડવા પ્રમુખ નૈવેદ્ય, (૭) શ્રીફળ પ્રમુખ ફળ, અને (૮) નિમળ પવિત્ર જળ એમ આઠ પ્રકારે પૂજા કહેવાય છે. તે અષ્ટ પ્રકારી પૂજાનું ફળ નીચે પ્રમાણે કહે છે " अंगगंधसुवन्नवन्न रुवं सुहं च सोहगं । पावइ परम पियं पिहु, पुरिसो जिणगंधपूयाए ॥ ३१ ॥ जिण पूयणेण पुंसो होइ सुगंधोसुगंध धूवेण । दीवेण दित्तमंतो, अखओ अखएहिं तु ।। ३२ ॥ पूयई जो जिणचंदं, तिणिवि संझासु पवर कुसुमेहिं । सो पावइ सुर सुखं कमेण मुखं सया सुखं ॥ ३३ ॥ दीवाली पव्वदिणे, दीवं काऊण बद्धमाणग्गे । जो ढोयइ वरसफले, वरसंसफलं भवे तस्स ॥ ३४ ॥ ढोयइ बहु भत्ति जुओ, नेवजं जो जिणंद चंदाणं । भुजइ सो वरभोए, देवासुरमणुअनाहाणं ॥ ३५ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy