SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ દ્વિતીય પ્રકાશ ભયથી, લાભથી, પરીક્ષાથી, દયાથી, ક્રેાધને વશ થવાથી અને લેાકેામાં પેાતાની કીર્તિ પ્રસરે તેવા હેતુથી અને પ્રશ્નના અર્થીપણાથી જે દાન આપવું, તેવા દાનને શુદ્ધ મુનિએ કદિ પણ યાગ્ય થતા નથી.” ૧ ૧. ભયથી એટલે “ આ લેાકેાને જો નહીં આપીએ તે તેએ અસત્ કરનાર હાઇ મને શાપ આપશે અથવા લેાકેામાં મારી વિરૂદ્ધ મેલશે ”—આવા ભયથી. ૨. “ લાભથી એટલે દાન આપવાથી આ જન્મમાં અથવા અન્ય જન્મને વિષે મને સમૃદ્ધિ મળશે” એવા લાભથી. 44 ૩. પરીક્ષાથી એટલે આ સાધુ નિર્લોભી છે, એમ સાંભળ્યુ છે તે આ દાન લેશે કે નહીં” એવી પરીક્ષા કરવાના ઇરાદાથી. ૪. દયાથી એટલે “મારા આપ્યા સિવાય એ બિચારાને શી રીતે નિર્વાહ થશે.” એવી કરુણાથી. ૫. અમથી એટલે “ અમુક માણસે આપ્યું', તે શું હુ` તેનાથી આછે છુ', કે ન આપુ' ?'' એવા વિચારથી. ૬. પેાતાની કીર્તિ લેાકેામાં પ્રસરે તેથી એટલે “ દાન લેનારના અથવા મુખથી પેાતાની પ્રશ'સા સાંભળવાની ઇચ્છાથી.” ૭. પ્રશ્નના અર્થીપણાથી એટલે “દાનથી સત્કાર કરવાને લીધે તે મારા પ્રશ્નોને જ્યાતિષ પ્રમુખથી ખુલાસા કરશે” એવી ઇચ્છાથી. ઉપર કહેલા કારણેાથી શુદ્ધ મુનિએ લાકને વિષે કદિ પણ દાનને યાગ્ય થતા નથી. અર્થાત્ ઉપર કહેલા સાત કારણાને લઈ ને મુનિઓને દાન આપવુ. નહીં. પેાતાની નિસ્તાર બુદ્ધિથી ભક્તિ વડે જ દાન દેવુ' યાગ્ય છે. વળી સુપાત્રને વિષે દાન આપનારા ગૃહસ્થે પાંચ દૂષણા વવા અને પાંચ આભૂષણા ધારણ કરવા. 44 Jain Education International પાંચ દૂષણા. अनादरो fair वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च पंचैते, सद्दानं दूषयत्यहो || '' દાન આપવામાં અનાદર કરવા, આપતાં વિલ`બ કરવા, મુખ અવળુ’ કરવું, અપ્રિય વચન ખેાલવું, અને આપ્યા પછી પશ્ચાત્તાપ કરવા, એ પાંચ દાનને દૂષિત કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy