SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી આત્મ પ્રબંધ તે દયાના ફળરૂપે પરિણમે તે ત્રીજી અનુબંધ દયા કહેવાય છે. વળી જિનાજ્ઞાનું અખંડન તે પણ અનુબંધ દયા કહેવાય છે. વળી પ્રભુના દાનના પ્રસંગમાં એમ પણ છે કે, તેમના દાનને અવસરે તેમના માતા પિતા અને ભાઈઓ ત્રણ દાનશાળા કરાવી તેમાં અન્ન, પાણું વસ્ત્ર, અને અલંકાર દેવરાવે છે. તે વિષે હવે વિશેષ વિસ્તાર કરવાથી બસ છે. - એ પ્રકારે પ્રસંગ ચોથું શિક્ષાત્રત કહેવામાં આવ્યું, હવે તેનું નિગમન કહે છે. " इत्थं व्रतद्वादशकं दधाति, गृही प्रमोदेन प्रतिव्रतं हि । ___पंचातिचारान् परिवर्जयश्च, ध्रुवंयथाशक्त्यपि भंगषट्के " ॥ १ ॥ “ગૃહસ્થ એ પ્રકારે હથી શક્તિ પ્રમાણે છે ભાંગાએ કરી બાર વ્રતને ધારણ કરે છે. અને પ્રત્યેક વ્રતના પાંચ અતિચારોને વજે છે. વિસ્તાર થવાના ભયથી અહીં અતિચાર દર્શાવેલા નથી. તે ગ્રંથાતરથી જાણું લેવા. અહીં બાહુલ્યપણાને આશ્રીને અતિચારની પાંચ પાંચ સંખ્યા કહી છે. પરંતુ ભેગોપભેગમાં વીશ અતિચાર છે એમ જાણવું. જે ઉપર છ ભાંગ કહેવામાં આવ્યા, તે આ પ્રમાણે ૧. એકવિધ એકવિધ–એ પહેલે ભાંગે. એટલે મને કરીને, વા વચને કરીને વા કાયાએ કરીને ન કરે અથવા ન કરાવે. ૨. એકવિધ દ્વિવિધ—એ બીજો ભાંગે તે કહે છે. જેમ મન વચને કરીને અથવા મન કાયાએ કરીને અથવા વચન કાયાએ કરીને ન કરે અથવા ન કરાવે. ૩. એકવિધ ત્રિવિધ –એ ત્રીજો ભાંગે છે. જેમ મન વચન કાયાએ કરીને ન કરે અથવા ન કરાવે. ૪. દ્વિવિધ એકવિધ–એ ચોથે ભાંગે છે. જેમ મન અથવા વચન અથવા કાયાએ કરીને ન કરે અને ન કરાવે. પ. દ્વિવિધ દ્વિવિધ–એ પાંચમો ભાંગે છે. જેમ મન વચને કરીને, તથા મન કાયાએ કરીને અથવા વચન કાયાએ કરીને ન કરે અને ન કરાવે. ૬. દ્વિવિધ ત્રિવિધ–એ છઠો ભાંગે છે. મન, વચન કાયાએ કરીને ન કરે અને ન કરાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy