SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થાં પ્રકાશ ૩૬૯ સમુદ્રથી ભય પામનારા જે ભવ્ય પ્રાણીએ હાય-કે જેઓ પેાતાના આત્મગુણની કુશલતાને ઇચ્છનારા હોય તેમણે અગલાની જેમ ખાદ્યક્રિયામાં તત્પર એવા તે પરમ અજ્ઞાની નિહ્નવાના પરિચય સસ્થા ન કરવા. કારણ કે તેવા પુરુષા સૂત્રના વિરાધક છે. જેએ ગીતા પણાથી આચાય, ઉપાધ્યાય, કુલ, ગણુ વગેરેની નિશ્રાએ વિચરે છે, તેએને સૂત્રમાં આરાધક કહેલા છે અને એ ગીતા ની નિશ્રાએ વિચરતા નથી, તેમેને વિરાધક કહેલા છે. તે વિષે શ્રી ભગવતીજીમાં આ પ્રમાણે કહેલુ' છે– " गीयत्थो य विहारो बीओ गीयत्थनिस्सिओ भणिओ । विहारो नाणुन्नाओ जिणवरेहिं ॥ १ ॥ तो “ પહેલા ગીતા વિહાર છે, ખીજે ગીતા નિશ્રાના વિહાર છે અને ત્રીજા વિહારને માટે શ્રી જિનેશ્વર ભગવતે આજ્ઞા કરેલી નથી.” ૧ આથી તે જૈનાભાસાને એક પણ નિશ્રાને અસભવ હેાવાથી શ્રી જિનાજ્ઞાનુ' વિરાધકપણું છે. વળી સિદ્ધાંતમાં યાગઉપધાન કર્યાં પછી સૂત્રપાઠ ભણવાની આજ્ઞા છે. તેમાં શ્રાવકાને શ્રી આચારાંગસૂત્ર ભણવાની આજ્ઞા નથી જ, નિશીથસૂત્રમાં કહ્યું છે કે" जो भिक्खू अन्नतित्थीयं वा गारत्थायं वा वायणं वाइज्जति वाइज्जत साइजतिस्स उम्मासि अपरिहारठाणं इत्यादि " || ' 46 જે મુનિ અન્યતીર્થીએ તથા ગૃહસ્થને સૂત્રની વાચના આપે તે મુનિ પેાતાનું ચાર માસનુ ચારિત્ર નાશ કરે છે, ” તેમ વળી સાધુએએ ઘણુ કરીને સાધ્વીએ લાવેલા આહારને ગ્રહણ કરવા નહીં, ઇત્યાદિ જિનાજ્ઞા છે, તે તે આજ્ઞાઓને તે જૈનાભાસાએ મૂલમાંથી ઉન્મૂલન કરેલી છે. આવા તે જૈનાભાસાના સર્વથા પરિચય કરવા ન જોઈએ. કારણ કે-તેમ કરવાથી તત્કાલ સદ્ભૂત એવા સમ્યક્ત્વ રત્નની મલિનતાની પ્રાપ્તિ થાય છે, જેમના મનમાં કદી શકા ઉત્પન્ન થતી હાય તેમણે સિદ્ધાંતમાં કહેલા અનેકાંતમા ને અનુસરી તેની પરીક્ષા કરવી, પરંતુ માત્ર માલક્રિયામાં અનુરક્ત થવું નહીં, કારણ કે તેના કરતાં પણ અધિક એવા અભળ્યે આ સ'સારને વિષે ભમતા થકા અનેતવાર માહ્ય ક્રિયા કર્યાં કરે છે. વળી આગમને વિષે સજ્ઞાનની અપેક્ષાએ ક્રિયાની ગૌણતા કહેલી છે. તેની વ્યાખ્યા શ્રી ભગવતીજીના આઠમા શતકના દશમા ઉદ્દેશામાં આ પ્રમાણે આપેલી છે. ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy