SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૧૩૩ " एषा तडाग मिषतो वरदान शाला मत्स्यादयो रसवती प्रगुणा सदैव । पात्राणि यत्र बक सारस चक्रवाकाः पुण्यं कियद्भवति तत्र वयं न विद्मः ॥ १ ॥ આ સરોવર એક ઉત્તમ દાનશાળા છે. તેની અંદર મસ્ટ વગેરે સદાકાલ તૈયાર થયેલી ચમકદાર રસોઈ છે. બગલા, સારસ અને ચક્રવાક પક્ષીઓ તેમાં પાત્રરૂપ છે. તે દાનશાળાનું પુણ્ય કેટલું થશે, એ અમે જાણું શકતા નથી.”—(૧) ધનપાલના આ વચન સાંભળી રાજાભેજ મનમાં રોપાવિષ્ટ થઈ ગયો. તેણે પિતાના મનમાં ચિતવ્યું કે, “ધનપાલ ઘણો જ દુષ્ટ છે. મારી કીર્તિને વધારનારૂં જે કામ છે, તે જોઈને ઈર્ષ્યા કરે છે. વળી આ તેના વચનો ઉપરથી જણાય છે કે, તે મારો શત્રુરૂપે પુરોહિત છે. જે એમ ન હોય તો બીજા બ્રાહ્મણેએ આ સરોવરનું વર્ણન કરી મારી કીર્તિ વધારી પ્રશંસા કરી અને આ દુષ્ટ પુરોહિતિ મારી નિંદા કરી. માટે મારે પિતાએ આ ધનપાળને સખ્ત શિક્ષા કરવી જોઈએ. બીજી કોઈ શિક્ષા કરવાની જરૂર નથી, માત્ર તેને બે નેત્રો કાઢી નાંખવા, એટલે તેને ખરી શિક્ષા થશે.” આવું વિચારી મૌન ધરી રાજા પિતાની સ્વારી લઈ ને દરબાર ગઢમાં આવવા નીકળ્યો. ચોટામાં આવતાં એક વૃદ્ધ ડોશી તેને સામી મળી, તેણુએ એક બાલિકાના હાથનું અવલંબન લીધું હતું. તે ડોશીને જોઈ રાજાએ પોતાના પંડિતને કહ્યું. “રાવૈ fશ પુજો, ગુ હે ?” આ બુદ્ધી હાથે કંપાવે છે અને મસ્તક ધુણાવે છે, તે ઉપરથી તે શું કહેવા માગે છે ? તે કહો. રાજાનો આ પ્રશ્ન સાંભળી એક પંડિતે કહ્યું. “વાતા રામ મe, નાર રે I ? | યમરાજાના સુભટે તેને હણાણી, હષાણ, એમ હાકોટા મારે છે, ત્યારે તે મસ્તક ધુણાવીને “ના ના’ એમ કહે છે એટલે યમરાજાના સુભટ તેને લેવા હાકોટા મારે છે ત્યારે તે ડોશી ના પાડે છે. આ વખતે ધનપાલે કહ્યું, “રાજેન્દ્ર, આ ડોશી શું કહે છે? તે સાંભળો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy