SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી આત્મ પ્રબંધ એક વખતે તે વાણિજ્ય ગામની સમીપે આવેલા કતપલાશ નામના ચૈત્યને વિષે શ્રી મહાવીર પ્રભુ સેમેસર્યા તે સમયે ત્યાં મોટી પાર્ષદા એકઠી થઈ હતી, આ ખબર સાંભળી આનંદ શ્રાવક સ્નાનપૂર્વક શુદ્ધ વસ્ત્રો પહેરી પિતાના ઘણું પરિવાર સાથે પરવરી પ્રભુની પાસે આવ્યો, તે પ્રભુને વંદન કરી યોગ્ય સ્થાને બેઠા તે સમયે પ્રભુએ દેશના આપી તે પ્રભુની દેશના સાંભળી આનંદે શુદ્ધ શ્રદ્ધાન પ્રાપ્ત કરી પ્રભુને કહ્યું, “ભગવાન તમારે કહેલ ધમ મને રૂચે છે, માટે હું તમારી સમક્ષ બાર વ્રત લેવાને ઇચ્છું છું, ત્યારે પ્રભુએ કહ્યું – યથા, વાસુકિ, મા ઉતર્ધાઃ ” હે દેવાનુપ્રિય, જેમ સુખ ઉપજે તેમ કરે, પણ વિલંબ કરશે નહીં” તે વખતે આનંદ પ્રભુ સમીપે બાર વ્રત અંગીકાર કર્યા તેના વિશેષ વિાધનો વિચાર ઉપાસક દશાંગ સૂત્રથી જાણી લે. વ્રત ગ્રહણ કર્યા પછી આનંદ શ્રાવક ભગવાનને નમીને આ પ્રમાણે બા–“ભગવાન ! આજથી અન્ય તીર્થીઓ, અન્ય તીર્થના દેવો અને અન્યતીથીઓએ પિતાના દેવ તરીકે ગ્રહણ કરેલ અરિહંતની પ્રતિમા તેમને હું વંદન કરીશ નહીં અને નમસ્કાર પણ કરીશ નહીં; તેમણે પ્રથમ ન બેલાવ્યા તે હું તેમની સાથે આલાપ તથા સંલાપ કરીશ નહીં. અર્થાત્ મારે હરેક કાર્યને માટે તેમને બોલાવવા નહીં. જે પહેલાં તે બેલાવે તે માટે બેલવું. તેમ વળી તેમને ધર્મબુદ્ધિએ અશનાદિ આપીશ નહીં. રાજાભિયેગાદિ છ આગારને વજી બીજે સવ ઠેકાણે મારે નિયમ છે. આજથી હું શ્રમણ નિને પ્રાસુક તથા એષણય આહારાદિ વડે પ્રતિલાભિત કરતો વિચરીશ. આ પ્રમાણે અભિગ્રહ લઈ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા ફરી વંદન કરી તે આનંદ શ્રાવક પોતાને ઘેર ગયે હતે. તેની સ્ત્રી શિવાનંદા પણ પતિના મુખથી આ પ્રમાણે પ્રવૃત્તિ સાંભળી પિતે પ્રભુની સમીપે આવી અને તેણીએ ત્યાં બાર વત ગ્રહણ કર્યા. તે પછી આનંદ શ્રાવકને ચડતા ભાવથી પૈષધ ઉપવાસાદિ ધમ કૃત્ય વડે આત્માને ભાવ યુક્તિ કરતાં ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયાં. જ્યારે પંનરમા વર્ષને પ્રવેશ થયે એટલે તે આનંદ શ્રાવકે એક દિવસે અગીયાર પ્રતિમા (પડિમા) અંગીકાર કરવાની ઈચ્છાથી પોતાના જ્ઞાતીય, સ્વજન અને મિત્રોને એકઠા કરી સરસ ભેજનથી તૃપ્ત કરી સત્કાર કર્યો. પછી તેમની સમક્ષ પોતાના જ્યેષ્ઠ પુત્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy