SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ ૩૧ ત્યાગ કરવા. બીજાના ઉત્તમ ગુણાની પ્રશંસા કરે, પેાતાના ગુણેાની ન કરે, અને જેથી ધમની લઘુતા થતી હાય, તેવા કામને ગેાપવે—પ્રગટ ન કરે. (૫) આશાતનાપરિહાર–એટલે મન, વચન, અને કાયાએ કરીને પ્રતિકૂળ પ્રવૃત્તિને નિષેધ કરે એટલે જે જે કામ કરે તેમાં દેવ, ગુરુ અને ધની આશાતના કરે નહીં અને કરાવે નહીં. અર્થાત જિનમતની નિંદા, લઘુતા ચથારૂપ આશાતના પણ ન કરે. એટલે પેાતાના હૃદયને નઠારી પ્રવૃત્તિમાં નાંખે નહીં. આ દસ પ્રકારના દવિનય ઉપર કહેલા દસ સ્થાનાને આશ્રીને જાણી લેવા, સમ્યક્ત્વ હાય તેા જ આ વિનય પ્રગટ થાય છે, તેથી તે દનવિનચ કહેવામાં આવે છે. ત્રીજા ચૈત્ય વિનય વિષે વિવેચન, ચૈત્યના અથ જિનેશ્વરની પ્રતિમા થાય છે, અથવા જિન-ખખ થાય છે, એ પ્રભુની પ્રતિમા કેવા સ્વરૂપવાળી અને કેટલા પ્રકારની છે ? એવી શિષ્યની શંકા થતાં તેના ભેદ દર્શાવે છે. શ્રી જિનેશ્વરના ચૈત્યના પાંચ ભેદ છે. (૧) ભક્તિચૈત્ય, (૨) મગલચૈત્ય, (૩) નિશ્રાકૃતચૈત્ય, (૪) અનિશ્રાકૃતચંત્ય અને (૫) શાશ્વતચૈત્ય. ગૃહને વિષે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક લક્ષણાદિક સહિત પ્રતિદિન ત્રિકાલ પૂજા વ`દનાદિ કરવાને માટે કરાવેલી જે જિનપ્રતિમા તે ભક્તિચંત્ય કહેવાય છે. એ પ્રતિમા ઘરદેરાસરમાં થાપવાને ધાતુની અનેલી અને અષ્ટ પ્રાતિહાય સહિત થાય છે. ઘરના દ્વાર ઉપર રહેલા તીરછા કાષ્ઠ (ઉત્તરાંગ)ના મધ્યભાગે સ્થાપેલા જિનમિત્રને મ`ગલચૈત્ય કહે છે. લેાકા માંગલિકને માટે તે દ્વારના કાષ્ઠ ઉપર જિનમૂર્તિ કાતરાવે છે. અને જો તે મંગલચૈત્ય હાય તાજ તે ઘરમાં રહે છે, અન્યથા રહેતા નથી. મગલચૈત્ય વગરના ઘરમાં રહી શકાય નહીં, તે વિષે એક દૃષ્ટાંત કહેવાય છે. મથુરાનગરીને વિષે મ‘ગલ નિમિત્તે પ્રથમ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે. જિનબિંબનું સ્થાપન કરે છે, જે ઘરમાં મૉંગલચૈત્યનુ` સ્થાપન ન કર્યુ· હાય તે ઘર પડી જાય છે. શ્રી સિદ્ધસેનાચાર્યે કહ્યું છે કે ઘર ઘર પ્રત્યે દ્વારના મધ્યભાગે ઉત્તરાંગે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપે છે.” તે મથુરાનગરીમાં આજે પણ લેકેાના ઘરના દ્વાર ઉપર મ`ગલચૈત્ય દેખાય છે, જે કેાઈ ગચ્છ સમધી ચૈત્ય એટલે તપગચ્છ, ખરતરગચ્છ કે અ‘ચલગચ્છનુ' ચૈત્ય, તે નિશ્રાકૃત ચૈત્ય કહેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy