SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ २७७ દ્વિતીય પ્રકાશ સમજવા, તેએ ધર્મરૂપી ધનના દાતાર છે જે ભંડાર કહ્યો, તે આ મનુષ્યભવ સમજવા, કારણ કે–તે વિના ધરૂપી ધનની પ્રાપ્તિ થતી નથી. જે આયુષ્ય તે સૂર્ય સમજવા. જે સૂર્ય અસ્ત પામ્યા અગાઉ ધન ગ્રહણ કરવાની આજ્ઞા હતી, તે આયુષ્યને ક્ષય થયા અગાઉ ધમ કરવાની ગુરુની આજ્ઞા સમજવાની છે. તેને માટે કહ્યું છે, કે * जरा जाव न पीडेड़, वाही जाव न वड्ढइ | નાવ ન ચિઢાળી, તાવ ધર્માં સમાયરે ॥ ? 4 “જ્યાં સુધી જરા આવી નથી, જ્યાં સુધી વ્યાાધ વૃદ્ધિ પામ્યા નથી અને જ્યાં સુધી ઇંદ્રિયાની હાનિ થઇ નથી, ત્યાં સુધી ધનુ' આચરણ કરવુ.” ૧ વળી જેમ તે બ્રાહ્મણ દિવસ હજી ઘણા છે' એમ માની નિદ્રા, નાટક અને કૌતુકા જોવાના પ્રમાદમાં આસક્ત થતાં ધનની પ્રાપ્તિ કરી શક્યો નહીં અને પછી પશ્ચાત્તાપમાં પડી ગયા, તેમ પ્રમાદી જીવ આયુષ્ય હાય ત્યાં સુધી પ્રમાદમાં પડી પછી આયુષ્ય પૂર્ણ થતાં ધમકૃત્ય ન કરતાં ગત્યતરમાં જઈ દુ:ખે પીડિત થઈ પશ્ચાત્તાપ કરે છે, જેમકે-“અહા, હુ. પૂર્વભવે વિષયામાં મગ્ન થઈ પડી. સવ” પ્રકારની સામગ્રી છતાં મેં જૈનધમ આરામ્યા નહીં.” આ પ્રમાણે દરિદ્રી બ્રાહ્મણના ઉપનય સમજવાના છે. અવસર ગુમાવ્યા પછી કાંઇપણ કાર્ય સિદ્ધ થતુ નથી, માટે હે ભવ્યજના ! પ્રથમથી જ પ્રમાદને ત્યાગ કરી સ્વધર્મ પાળવાને તત્પર થાએ, જેથી સવ ઇસિદ્ધિ પ્રાપ્ત થશે. |’ આવા પ્રકારનું શ્રાવકપણું પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા ભવ્ય પુરુષાએ નિહ્નવાદિક કુદૃષ્ટિએના વચનમાં વિશ્વાસી થવુ. ન જોઇએ. 66 'जनस्य सत्कांचनकंकणद्वयी - निर्मापकस्योपनयं निशम्य सः । कुदृष्टिवाक्याश्रयणे पराङ्मुखो भवेन्न चेद्वचनमश्नुते ध्रुवम् ॥ १ ॥ " “સાનીની પાસે ઉત્તમ પ્રકારના સાનાના બે ક કણેાને કરાવનાર લેાકેાને ઉપનય સાંભળી શ્રાવકે કુદૃષ્ટિએના વચનને સાંભળવામાં વિમુખ થવુ', અન્યથા તે નિશ્ચે વચનાને પામે છે.” ૧ કહેવાના આશય એવા છે કે સાનીની પાસે ઉત્તમ પ્રકારના બે કકણ ઘડાવનાર લોકેાનું દૃષ્ટાંત સાંભળી ચેાગ્ય ધર્મના અભિલાષી એવા શ્રાવકે કુદૃષ્ટિએના વચનથી પરાસ્મુખ થવું, એટલે તેમનાં વચનેાના વિશ્વાસ ન કરવા–જો તેમના વચનથી પરાર્મુખ ન થાય તેા નિશ્ચે વચનાને પામે છે. અર્થાત્ તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy