SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ (૨) જેમાં પૂર્વાપર વિરોધ વડે મિથ્યાદષ્ટિના મતના તિરસ્કાર કરવામાં આવે તે વિક્ષેપણી કથા કહેવાય છે. (૩) જે માત્ર સાંભળવાથી ભવ્ય જ્વાને મેાક્ષના અભિલાષ થાય, તે સવેદની કથા કહેવાય છે. (૪) જેમાં સંસારના ભાગના અંગની સ્થિતિ-લક્ષણનું માત્ર વન કરવાથી જ ભવ્ય વાને તે વૈરાગ્યનુ` કારણ થાય, તે નિવેદની કથા કહેવાય છે. ધકથી શ્રી ન...દિષણનું દૃષ્ટાંત. ७७ કેાઈ એક નગરમાં મુખપ્રિય નામે એક ધનવાન બ્રાહ્મણ રહેતા હતા. એક વખતે તેણે મિથ્યાત્વથી માહિત થઈ યજ્ઞ કરવાના આરભ કર્યાં. તે યજ્ઞમાં રાંધેલા અન્નની રક્ષા કરવા માટે તેણે એક ભીમ નામના પેાતાના સેવકને આજ્ઞા કરી. તે વખતે તે ભીમે એવા ઠરાવ કર્યો કે, બ્રાહ્મણાને જમાડ્યા પછી જે માછી અન્ન રહે તે મને આપવુ. આવા ઠરાવથી તેણે તે અન્નની રક્ષા કરવાનું કબૂલ કર્યું” હતું. મુખપ્રિય બ્રાહ્મણે તે ઠરાવ કબૂલ કર્યાં અને તે ભીમને અન્નની રક્ષા કરવાને રાખ્યા, તે ગૃહસ્વામી મુખપ્રિય બ્રાહ્મણે બ્રાહ્મણે જમી રહ્યા પછી વધેલું અન્ન પેાતાના સેવક ભીમને આપી દીધુ'. ભીમ સેવાવૃત્તિ કરતા હતા, તે પણ તે સમ્યક્દષ્ટ હતા. તેણે તે અન્નથી જૈનમુનિએને પ્રતિલાભિત કર્યાં. અને બીજા અન્ય દર્શનીઓને પણ દયા દાનની બુદ્ધિથી આપ્યું; આથી તે ભીમે ભેગક ઉપાર્જન કર્યુ.. કેટલેક સમયે એ ભીમ સેવક મૃત્યુ પામીને દેવતા થયા. દેવતાના સુખ ભાગવી ત્યાંથી ચવીને તે રાજગૃહનગરીના રાજા શ્રેણિકને ઘરે પુત્રરૂપે ઉત્પન્ન થયેા. ત્યાં તેનું નંદિષેણ નામ પાડવામાં આવ્યુ.. પેલા મુખપ્રય બ્રાહ્મણના જીવ મૃત્યુ પામી કેટલાએક ભવ ભમી તે કાળે કદલીના વનને વિષે કાઈ હાથીએના ટેાળામાં એક હાથિણીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયા. તે વખતે હાથિણીઓના યૂથતિ ગજેન્દ્ર વિચાર કરતા કે, જો કાઈ નવીન હાથી માટે! પૃથતિ થશે, તે તે મારે પરાભવ કરશે.” આવું વિચારી તે યૂથપતિ હાર્થિણીઓને પ્રસવ સમયે કેાઇ હાથી અવતરે ત્યારે તેને હણી નાખતા હતા. જેના ગર્ભમાં પેલા મુખપ્રિય બ્રાહ્મણને જીવ અવતરેલ તે હાથિણી તે મૂતિથી પેાતાના ગર્ભનું અકુશલ જાણી કપટથી લંગડી થઈ અને હળવે હળવે હાથીની પાછળ ચાલવા લાગી. કાઇ કાઈવાર એક-બે દિવસે તે પેાતાના યૂથપતિના ટાળાને મળવા લાગી. એક વખતે કપટ કરી હથિણી ટાળાથી વિખૂટી પડી કાઇ તાપસના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy