SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ મૂતિ થઈ ગૃહના આંગણામાં સર્વાંગે પડી ગયા. તે વખતે દાસી સત્વર સુવના કલશ લઈ, તે કલશના મુખમાંથી નીકળતી શીતળ અને નિર્મળ જળની ધારાવડે તે રાણીના શરીરને સિંચન કર્યુ॰ અને વાયુને ઉપચાર કર્યો એટલે તે રાણી ચેતનાને પ્રાપ્ત થયા. તત્કાલ તે વિલાપ કરતા રાણીએ પુત્રને આ પ્રમાણે કહ્યુઃ “ હે પુત્ર ! તું અમારે એક જ પુત્ર છે. ઈષ્ટ, કમનીય અને પ્રિય છે. હે વત્સ! અમૂલ્ય રત્નના આભરણના કરડીયા સમાન, હૃદયને આનંદ ઉપજાવનાર અને ઉંબરાના પુષ્પની જેમ તું દુર્લભ છે, માટે એક ક્ષણમાત્ર પણ તારા વિયાગ સહન કરવાને અમે શક્તિમાન નથી, તેથી જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી તું ઘરમાં રહે, તે પછી તુ સુખે કરી ચારિત્ર ગ્રહણ કરજે, ’ માતાનાં વચન સાંભળી રાજકુમાર આ પ્રમાણે મેક્લ્યાઃ-માતા ! તમે કહેા છે! તે સત્ય છે, પરંતુ આ મનુષ્યભવ કે જે અનેક જન્મ–જરામરણવાળેા છે, તેમજ શરીર અને મનસંબધી અત્ય ́ત દુઃખ, વેદના અને ઉપદ્રવાથી યુક્ત છે, તે અવ-અનિત્ય છે. તે સધ્યાના વાદળાના રગ સરખા, જળના પરપાટા જેવા અને વિદ્યુતલતાની પેઠે ચ'ચળ છે. શરીર કે જે સડન, પડન, વિધ્વંસન ધમવાળું અને પહેલા અથવા પછી અવશ્ય ત્યાગ કરવા ચાગ્ય છે. વળી વિચાર કરો કે આપણામાંથી કાણુ જાણે છે કે પરલેાકમાં પહેલા કાણુ જશે? અને પછી કાણુ જશે ? તેથી તમારી આજ્ઞાવડે હુ' હમણાં જ દીક્ષા લેવા ઈચ્છા રાખું છું.' '' 64 રાજકુમારનાં આ વચને સાંભળી માતા–પિતા ખેલ્યાં “ હે પુત્ર ! આ તારું શરીર અતિશય સુંદર અને લક્ષણ—બ્યજન ગુણેાથી યુક્ત છે, તેમજ અનેક પ્રકારની વ્યાધિએથી રહિત, સૌભાગ્યવાળુ, ઉન્નત, મનેાજ્ઞ અને 'ચેન્દ્રિયાથી શાભાયમાન છે. વત્સ ! તેથી તારે પ્રથમ શરીરના તે સૌભાગ્યાદિ સવ ગુણાને અનુભવી પછી ચેાગ્ય વયવાળા થઈ દીક્ષા ગ્રહણ્ કરવી.” રાજકુમાર ખેલ્યાઃ-“ હે માતા-પિતા ! તમાએ જે મારા શરીરનુ` સ્વરૂપ કહી બતાવ્યુ તે માનવશરીર નિશ્ર્વ સેકડા દુઃખનું ઘર અને સેકડા વ્યાધિઆના સ્થાનરૂપ છે. વળી તે અસ્થિરૂપ કાષિજરવાળું, નસા તથા એરરૂપ જાળથી વીંટાયેલુ, કૃતિકાના પત્રની પેઠે દુળ, અશુચિ પુદ્દગલાથી ઉત્પન્ન થયેલું, સડન–પડન વિઘ્ન'સન ધવાળું અને પ્રથમ અને પાછળથી અવશ્ય ત્યાગ કરવા ચેાગ્ય છે, તેથી કયા બુદ્ધિમાન પુરુષ તેવા શરીરને માટે રાચે?” Jain Education International ૨૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy