SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રી આત્મપ્રબંધ ' “સમસ્ત વિશેષ દ્ધિને ઉત્પન્ન કરનારી અને દુર્ગતિ, દારિદ્ર તથા દુઃખને દળનારી એવી જિનેશ્વરની પૂજા દશનશુદ્ધિને માટે વારંવાર કરાય છે.” ૧ - હવે સ્થાનાંગ નામના ત્રીજા અંગના ચોથા ઠાણામાં કહેલી શ્રાવક સંબંધી ચાર વિશ્રામભૂમિઓ દેખાડે છે. જેમકે – વ્યવહારમાં. : जत्थणं अंसाओ अंसं साहरइ १, जत्थ वियणं उच्चारं पासवणं वा परिठवेइ २, सुवण्णकुमारावाससि वा जत्थ वियणं नागकुमारावासंसि वासं उवेइ ३, जत्थ वियणं आवकहाए चिट्ठइ ४. અર્થ : (૧) જે અવસરે એક સ્કંધ ઉપરથી બીજા સ્કંધ ઉપર સ્થાપન કરે, (૨) જે સ્થાને મળમૂત્ર પરઠવે. (૩) જે સ્થાને નાગકુમાર અથવા સુવર્ણકુમાર અસુરેના વાસમાં વાસો લે–રાત્રિ રહે. (૪) જે સ્થાને ચાવજછવ રહે. એ પ્રકારે શ્રાવકને ચાર વિશ્રામ (વિસામા) કરેલા છે, કહ્યું છે કે" जत्थणं सिलव्वयगुणव्वय वेरमण पञ्चक्खाण पोसहोववासाइ पडिवजइ ॥ १ ॥" " जत्थ विअणं सामाइयं देसावगासिय वा पडिवजइ ॥ २॥" " जत्थ वियणं चाउद्दसिट्ठहिट्ठपुष्णिम्मासीसु पडिपुन्नं पोसहं सम्म अणुपालेइ ॥ ३ ॥" " जत्थ वियणं अपच्छिम मारणंतियसंलेहणा असणा झूसिए भत्तपडिआइक्खिए पाओवगए काल अणवखमाणे विहरइ ॥ ४ ॥" અથ : (૧) જ્યાં અણુવ્રત, ગુણવત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન પૌષધોપવાસાદિ અંગીકાર કરે (૨) જે સ્થાને સામાયિક કરે અથવા દેશાવકાશિકને આદરે. (૩) જે સ્થાને ચતુર્દશી અષ્ટમી અમાવાસ્યા પૂર્ણિમાને દિવસે પરિપૂર્ણ અહોરાત્ર પૌષધશ્રતને સમ્યક્ પાલે (૪) જે સ્થાનમાં મૃત્યુ સમયની સંલેખના કરવા વડે કષાયને પાતળા કરવાપણું અંગીકાર કરે, અણુસણ કરે અને પાદપગમન કરીને જીવિત અને મરણને અણઇચ્છતો વિચરે. શ્રાવકના સદ્દભૂત ગુણેનું વર્ણન '' जिनप्रणीतार्थविदो यथार्थ-सद्वागयुक्तोऽपास्तमतांतरस्थाः । स्वकीयधर्मोज्ज्वलमार्गमग्नाः श्रद्धालवः शुद्धधियोजयन्तु ॥ १ ॥" જિનપ્રણીત એવા અર્થને જાણનારા, યથાર્થ સત્ય વાણી બેલનારા, મત-મતાંતરને દૂર કરનારા, પોતાના ધર્મના ઉજજવળ માગમાં રહેનારા, શ્રદ્ધાળુ અને શુદ્ધ બુદ્ધિવાળા શ્રાવકો જય પામે. ૧” ૧ જેમ કેઈ ભારવાહી મનુષ્ય આ પ્રકારે વિસામા લીએ તેમ શ્રાવકને માટે નીચેના ચાર વિસામા છે. અત્ર દષ્ટાંત દાષ્ટ્રતિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy