SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરવણી ૩૮૭ આ ગ્રંથને વિષે કાંઈપણ ઉસૂત્ર (સૂત્ર વિરુદ્ધ), અશુદ્ધ પ્રગવાળું અને નિરર્થક-અર્થ વગરનું મારાથી લખાયું હોય તે સદબુદ્ધિમાન પુરુષોએ કૃપા કરી શેધી લેવું. કારણ કે પરોપકાર કરવો એ પુરુષોનો સ્વધર્મ છે.” ૧૩ यावन्महीमण्डलमध्यदेशे विराजते शैलपतिः सुमेरुः । तावन्मुनीन्द्ररभिवाच्यमानो जीयादसौ ग्रन्थवरात्मबोधः ॥ १४ ॥ જ્યાં સુધી આ ભૂમંડના મધ્યભાગે પર્વતને રાજા સુમેસ્પર્વત વિરાજે છે. ત્યાં સુધી મુનીંદ્રોથી વંચાતા આ ઉત્તમ ગ્રંથે આત્મપ્રબંધ જય પામો.” ૧૪ प्रथमादर्शऽलेखि क्षमादिकल्याणसाधुना श्रीमान् । संशोधितोऽपि सोऽयं ग्रंथः सद्बोधभक्तिभृता ॥ १५ ॥ શ્રી ક્ષમા કલ્યાણ મુનિએ આ શ્રીમાન ગ્રંથને પ્રથમ પ્રતિરૂપે લખેલે છે અને સદ્ધ ઉપર ભક્તિવાળા તે જ મુનિએ શોધેલો છે.” ૧૫ | રૂતિ પ્રથાર-પ્રશસ્તિ છે. પૂરવણી આ ગ્રંથમાં અગીયારમા પોષધવતની બાબતમાં ખરતરગચ્છ અને તપગચ્છની સમાચારીમાં શું તફાવત છે તે નીચે મુજબ બતાવવામાં આવે છે. ૧ ચાર પ્રકારના પૈષધવત બતાવેલા છે, જેમાં દેશથી આહાર પૈષધ વિષય વગેરેનો ત્યાગ અને એકવાર, બેવાર ભેજન કરવું તે અને સર્વથી આહાર પૈષધ તે ચતુર્વિધ આહારનો ત્યાગ કરવો તે, આમ કહેલ છે. પરંતુ તપગચ્છ સમાચારી પ્રમાણે દેશથકી પૈષધમાં તિવિહાર ઉપવાસ, આયંબિલ અથવા એકાશન સુધીની માન્યતા છે. ૨ ખરતરગચ્છની સમાચારમાં પૈષધ પર્વ દિવસના અનુષ્ઠાનને વ્યાપાર છે એટલે માત્ર પર્વ તિથિએ જ પૈષધ કરવો જોઈએ તેવી માન્યતા છે. વળી તેઓ આવશ્યક વૃત્તિનો પાઠ આગળ કરી આવી રીતે કહે છે કે- “પોષધ તથા અતિથિસંવિભાગવ્રત પ્રતિનિયત દિવસે અનુષ્ઠય છે, પરંતુ પ્રતિદિવસ અનુષ્ક્રય નથી” આમ કહે છે, પરંતુ તેમના આ કરેલ અર્થ માટે તપાગચ્છાચાર્ય શ્રીમદ્ ૧ આ ગ્રંથના વ્યાખ્યાકાર કાંઈક આ વિષય પરત્વે તપગચ્છની માન્યતાવાળા હોય એમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy