________________
असुरकुमारादि इन्द्रोनी अग्रमहिषीनी संख्या
५७
વિશેષમાં ભવનપતિથી લઈ વ્યન્તર, જ્યોતિષી, સૌધર્મ–ઇશાન નિકાયોમાં દેવો કરતાં દેવીઓ
બત્રીશગુણી, બત્રીશ અધિક કહેલી છે. [૧૧-૧૨]
""
सौधर्म - ईशान देवलोकस्थित परिगृहीता - अपरिगृहीता देवीओनुं जघन्य - उत्कृष्ट आयुष्यस्थिति यंत्र
૧ સૌધર્મ દેવલોકે
देवलोक नाम
39
૨ ઈશાન દેવલોકે
""
કહે છેઃ
,,
૧૦૪,
Jain Education International
देवीनी जाति
પરિગૃહીતા
અપરિગૃહીતા
પરિગૃહીતા
અપરિગૃહીતા
जघन्य आयुष्य
૧ પલ્યોપમ
qq=પાંચ
છ=છ
સફ=આઠ પોય=પ્રત્યેક
39
૧ પલ્યોપમ સાધિક
મધ્યમસ્થિતિ—જઘન્યોત્કૃષ્ટની વચલી યથાસંભવ વિચારવી.
અવતરણઃ— -દેવીઓના અધિકારમાં પ્રાસંગિક અસુરકુમારાદિ ઇન્દ્રોની અગ્રમહિષીની સંખ્યા
,,
उत्कृष्ट आयुष्य
૭ પલ્યોપમ
૫૦ પલ્યોપમ
૯ પલ્યોપમ
૫૫ પલ્યોપમ
પા-છ-વ્વસ-૨૪-૧૬ ય, મેળ પત્તેયમાનહિતીઓ । असुर - नागाइवंतर - जोइसकप्पदुगिंदाणं
॥૧૩॥
સંસ્કૃત છાયા :–
पञ्च - षट् - चतस्रश्चतस्रोऽष्टौ च क्रमेण प्रत्येकमग्रमहिष्यः । असुर – नागादिव्यन्तर – ज्योतिष्ककल्पद्विकेन्द्राणाम्
119311
શબ્દાર્થ :
બાહિતીનો અગ્રમહિષીઓ
નાનાગકુમાર વગેરે
નોસ=જ્યોતિષી
વ્રુત્તિવાળું બે દેવલોક સુધીના ઇન્દ્રોની
ગાથાર્ય વિશેષાર્થ પ્રમાણે. ।।૧૩।
વિશેષાર્થ ઃ— જેમ મનુષ્યલોકમાં જે રાજાઓને અનેક રાણીઓ હોય છે ત્યારે તેમાં અમુક રાણીઓની મુખ્યતા હોય છે, અને એ પ્રધાનતાને અંગે જ તેને પટ્ટરાણી’ તરીકે ઓળખાવાય છે. તેમ દેવલોકમાં પણ પ્રધાન પટ્ટરાણીને ‘અગ્રમહિષી' [મુખ્યદેવી] શબ્દથી સંબોધીને ઓળખાવાય છે. આવવું થાય છે, કેટલાં આયુષ્યવાળી કયા કયા દેવલોકે જઈ દેવો સાથે કેવી રીતે વિષયાદિ સુખનો વ્યવહાર કરે છે ? તે આગળ ૧૬૮મી ગાથા પ્રસંગે કહેવાશે.
૧૦૪. આયુષ્ય સ્થિતિદ્વારના પ્રકરણમાં આ ગાથા જરા અપ્રસ્તુત લાગે છે, પણ મૂલ ગ્રંથોમાં એ જ પ્રમાણે ચાલી આવી છે એટલે આપણે પણ સ્વીકારવી જ રહી.
..
For Personal & Private Use Only
www.jainelibrary.org