________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
ગવર્— હવે એ જીવો સિદ્ધ તો થાય છે પણ એ સિદ્ધસ્થાન કેવું, કેટલું અને ક્યાં છે ? તે પણ કહે છે; કારણકે સાંખ્યમતાનુયાયીઓ એમ માને છે કે ‘મુત્તા: સર્વત્ર તિઇન્તિ, વ્યોમવત્ તાપવનિતાઃ' એટલે સંસારના તાપથી રહિત એવા મુક્તાત્માઓ આકાશની માફક સર્વત્ર રહે છે, તેથી તે એકાંગી મતનું નિરાકરણ કરવા મુક્તાત્માના વિશિષ્ટ ક્ષેત્રપ્રમાણને કહે છે.
४७८
पणयाललक्खजोयण - विक्खंभा सिद्धसिल फलिहविमला । तदुवरिगजोअणंते, लोगंतो तत्थ सिद्धट्ठि
ઘરની
સંસ્કૃત છાયા—
पञ्चचत्वारिंशल्लक्षयोजनविष्कम्भा सिद्धशिला स्फटिकविमला । तदुपर्येकयोजनान्ते लोकान्तस्तत्र सिद्धस्थितिः ॥ २८०॥ શબ્દાર્થ—
Jain Education International
સિદ્ધસિન સિદ્ધશિલા
જિહવિમલા=સ્ફટિકવત્ વિમલ તવુવાસ્તેથી ઉપર એક
નાચાર્ય વિશેષાર્થવત્. ।।૨૮૦ના
વિશેષાર્થ— વૈમાનિકનિકાયના અંતિમ અનુત્તરના મધ્યવર્તી સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનના શિખરની ટોચથી ઉપર બાર યોજન જઈએ ત્યાં જ ૪૫ લાખ યોજનના વિષ્યમ્ભવાળી, (વૃત્ત હોવાથી આયામ પણ તેટલો જ) સ્ફટિક સરખી નિર્મલ, ઇષત્ાારા નામની સિદ્ધશિલા આવેલી છે. એ શિલાથી ઉપર ઉત્સેધાંગુલ પ્રમાણવાળા એક યોજનના અન્તે લોકનો અન્ત આવે છે; ત્યાં સુધી સિદ્ધના જીવોની સ્થિતિ અવગાહના છે.
નોબળતે યોજનાન્તે હોમંતો લોકાન્ત
તત્ત્વ સિદ્ધવિન્ત્યાં સિદ્ધની સ્થિતિ
વધુમાં આ જીવો લોકના અંતભાગે અડીને રહેલા છે, તે જીવોનું કદી પુનરાગમન થતું નથી. આ શિલા સિદ્ધભૂમિ, ઇષત્પ્રાક્ભારા, વગેરે બાર નામોથી ઓળખાતી શ્વેત સુવર્ણમય ને કંઈક પીતવર્ણ સંયુક્ત, ઊર્ધ્વ (ચત્તા) છત્રના આકારે સંસ્થિત, ઘીથી ભરેલા કટોરા સરખી, પ્રાણભૂત જીવ—સત્ત્વોને સુખ આપનારી અને હિમ—ગોક્ષીર જેવી ઉજ્જવળ છે. અન્ય આચાર્યો સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન દૂર (સિદ્ધશિલા નહીં પણ) લોકનો અન્ન છે, એમ કહે છે. તત્ત્વકેવલી જાણે. [૨૮૦] અવતર— તે સિદ્ધશિલાની જાડાઈ કેટલી ? તે કહે છે.
बहुमज्झदेसभाए, अट्ठेव य जोयणाइ बाहल्लं ।
ભિંતેપુ ષ તળુ, અનુત્તસંવેદ્ માનં ૫૨૬૧॥ [પ્ર. શા. સં. ૬૭] સંસ્કૃત છાયા—
बहुमध्यदेशभागे अटैव च योजनानि बाहल्यम् । चरमान्तेषु च तनुका अङगुलसंख्येयभागा ॥२८१॥
For Personal & Private Use Only
www.jainelibrary.org