________________
- संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह હવે શ્રીમહાવીરનો દેહ સાત હાથ છે, તેનું ક્ષેત્રફળ [૭૭] ૪૯ હાથ આવે. હાથ, પાની, એડીની કિંચિત્ વૃદ્ધિ કરવી જોઈએ તેથી ૫૦ હાથ થાય. એ પચાસનું અર્ધ કરતાં ૨૫ હાથ આવે, ૨પનું ક્ષેત્રફળ ૫ હાથ આવવાથી પ્રથમ કહ્યા મુજબ ૧૨૦ આત્માગુલ થવાથી બે ઉત્સધાંગુલે એક વીર આત્મગુલ પ્રાપ્ત થયું.
* परमाणुथी आरंभी अंगुल योजन सुधीनां प्रमाण- यन्त्र *
અનન્તસૂક્ષ્મ પરમાણુનો ૧ વ્યવહાર પરમાણુ
૮ યૂકાથી
૧ યવમધ્ય
અનંતવ્ય પરમાણુની ૧ ઉશ્લણશ્લણિકા
૮ યવમધ્યનો
૧ ઉત્સધાંગુલ
૮ ઉશ્લષ્ણશ્લ૦ની
૧ શ્લષ્ણશ્લક્ષિણકા
૨૦૯૭૧૫૨ અમરાએ
૧ ઉત્સધાંગુલ
૮ શ્લષ્ણશ્લ૦નો
૧ ઊરિણ
૪૦૦ ઉત્સવ
૧ પ્રમાણાંગુલ
૮ ઊધ્વરિષ્ણુનો
૧ ત્રસરેણું
૨ ઉત્સવ
૧ વીરાંગુલ
૮ ત્રસરેણુનો
૧ રથરેણું
૬ ઉત્સધાંગુલે
૧ પાદ
૮ રથરેણુનો
.
૧ કુયુગલિકવાલાઝ
૨ પાદની
૧ વેંત
૮ કુરુવાલાઝનો
૧ હરિ રમ્યફવાલાઝ
૨ વેંતનો
૧ હાથ
૮ હરમ્યવાલાઝનો ૧ હૈમ હૈરવાલાઝ
૨ હાથની
કુક્ષી
૮ હૈહૈ0વાલાઝનો
૧ પૂપિરવિદેહવા)
૨ કુક્ષી કે વામે અથવા ૪ો ૧ દંડ, ૧ ધનુષ્ય એક યુગ હાથે વામે વા ૯૬, અંગુલે [ કે મુસલ નાલિકાદિ
૮ પૂવપરવિદેહવા)નો
૧ ભરતૈરાવતવાલાઝ
૮ ભરતૈરાવતવાની
૧ લીંખ
૨૦૦૦ ધનુષ્ય
૧ ગાઉ
૮ લીંખની
૧ યૂકા
૪ ગાઉનો
૧ યોજના
પરંતુ બાહાગણિત તે સમચતુર ક્ષેત્રફલની અપેક્ષાએ વિચારશું તો તો ભગવંતનું એક આત્માગુલ તે ૧ ઉત્સધાંગુલ અને બીજા ઉત્સધાંગુલના પાંચિયા બે ભાગ એટલે ૧ ઉત્સધાંગુલ પ્રમાણનું થશે, કારણ કે ભગવંતને ઉધાંગુલથી ૧૬૮ અંગુલ તો કાયમ રાખવા છે જ, પરંતુ આત્માંગુલથી જે ૧૨૦ અંગુલ કહેવા છે તે માટે આત્માગુલ ૧૨૦ અને ૧૬૮ ઉત્સધાંગુલ વચ્ચે વહેંચણી કરવી પડશે એટલે ૧૨૦ આત્માગુલના ૧૬૮ ઉત્સધાંગુલ, તો એક આત્માગુલના કેટલા? એના જવાબમાં ૧ પ્રમાણ વીરાત્માગુલ આવશે.
આ પ્રમાણે સમજવા યોગ્ય હકીકતો જણાવી, આની વધુ ચચ અંગુલસિત્તરીથી સમજવી. [૩૧૮] અવતાર- હવે ચાર ગતિ આશ્રયી જીવોની યોનિસંખ્યા કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org