________________
86
છે સંજ્ઞાઓનું તથા ભાવનાશિનું વર્ણન તેઇન્દ્રિયને સાત, ચઉરિન્દ્રિયને આઠ, અસંશીપંચેન્દ્રિયને નવ અને સંજ્ઞીપંચેન્દ્રિયને દશ પ્રાણ છે. (૩૪૦)
आहारे भय-मेहुण-परिग्गहा कोह माण माया य ।। તમે ગોરે તીરે વરસાણા કુંતિ સ િરૂ૪ કિ . . 99)
આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોકસંજ્ઞા એ દશ સંશા સર્વ જીવોને હોય છે. (૩૪૧)
सुह-दुह मोहा सना, वितिगिच्छा, चउदसा मुणेयव्वा ।
તો તર મરી, સોસ સર હવ૬ મyતું //ર૪રા T. ૪ ૦ર/
સુખસંજ્ઞા–દુઃખસંજ્ઞા મોહસંજ્ઞા વિચિકિત્સા, શોક અને ધર્મસંજ્ઞા, પ્રથમની દશ અને આ છ એકંદર સોળ સંજ્ઞા મનુષ્યોને હોય જ છે. (૩૪૨)
–ગ્રંથકારે રચેલી પૂર્ણાહુતિની ગાથાसंखित्ता संघयणी, गुरुत्तर संघयणी मज्झओ एसा ।। सिरिसिरिचंदमुर्णिदेण णिम्मिया अत्तपढणत्था ॥३४३॥ મોટી સંગ્રહણીમાંથી આ સંક્ષિપ્ત સંગ્રહણી શ્રીચન્દ્રમુનીને પોતાના પઠનાર્થે બનાવેલી છે. (૩૪૩)
“સંક્ષિપ્ત સંગ્રહણી' તરીકે ઓળખાવાતી આગમોની સુપ્રસિદ્ધ ગાથાઓ છે संखित्तयरी उ इमा सरीरमोगाहणा य संघयणा । सन्ना संठाण कसाय लेस इंदिअ दु समुग्धाया ॥३४४॥ दिह्रिदंसणनाणे जोगुवओगोववाय-चवण-ठिई ।
पज्जत्ति किमाहारे सन्नि-गइ-आगइ-वेए ॥३४५॥
તેથી પણ સંક્ષિપ્તતા સંગ્રહણી આ પ્રમાણે ચોવીશ દડકમય છે. તે ચોવીશ દંડકનાં ચોવીશ દ્વારોના નામો આ પ્રમાણે–શરીર, અવગાહના, સંઘયણ, સંજ્ઞા, સંસ્થાન, કષાય, વેશ્યા, ઇન્દ્રિય, બન્ને પ્રકારના સમુદ્યાત, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેશ્યા, ઉપપાતવિરહ અવનવિરહ, આયુષ્યસ્થિતિ, પર્યાપ્તિ, કિમાહાર, સંશી, ગતિ, આગતિ, અને વેદ. (૩૪૪–૩૫)
–પુનઃ જોડી દીધેલી ગાથાઓ – तिरिआ मणुआ काया, तहाऽग्गबीआ चउक्कगा चउरो । તેવા નેચા વા, કારણ ભારાતીગો છે રૂ૪૬ જિ . # છ૩]
બેઇજિયતે ઇન્દ્રિય ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય એ ચાર પ્રકારના તિયચો, કર્મભૂમિ અકર્મભૂમિ અંતર્લીપ તથા સંમૂચ્છિમ એ ચાર પ્રકારના મનુષ્યો, પૃથ્વીકાય—અપકાયતેઉકાય અને વાઉકાય એ ચાર પ્રકારની કાય, મૂલબીજ– સ્કંધબીજ–અઝબીજ અને પર્વબીજ એ ચાર પ્રકારની વનસ્પતિ, દેવો અને નારકીઓ એમ અઢાર પ્રકારની ભાવરાશિઓ છે. (૩૪૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org