________________
कोने केटली लेश्याओ होय? ते
१२१ વિશેષાર્થ– લેશ્યા કોને કહેવાય? એ વિષય આગળ દેવામાં આવી ગયો છે. અહીંયા બાદર પર્યાપ્ત પૃથ્યાદિને વિષે ચાર લેશ્યા કહી તો ચોથી તેજોલેશ્યાનો સંભવ કેવી રીતે હોય? તેનું સમાધાન ગાથા ૩૧૦ના વિવરણમાંથી મળશે. તિર્યંચમનુષ્યને છ વેશ્યા કહી છે. કારણ કે તે જીવો અનવસ્થિત પરાવર્તિત લેશ્યાવાળા છે, જે વાત ગાથા ૩૧૧ના વિવરણથી જ સમજાશે. [૩૮]
અવતરણ—હવે વેશ્યાના પરિણામ જીવને કઈ ગતિમાં ક્યારે પરાવર્તનને પામે? તે ઓઘથી કહે છે.
अंतमुहत्तम्मि गए, अंतमुहत्तम्मि सेसए चेव । તેરાપ્તિ પરિણાë, વીવા વયંતિ પરોવે રૂ૦૬ (
મક ગાથા છ0) સંસ્કૃત છાયાअन्तर्मुहूर्ते गते अन्तर्मुहूर्ते शेषे चैव । लेश्याभिः परिणताभिः जीवा व्रजन्ति परलोकम् ॥३०६।।
| શબ્દાર્થ સંતમુહુર્તામિ પુ=અંતર્મુહૂર્ત ગયે
વદંતિ જાય છે. પરિણાયાદિંપરિણત થયેલા
પત્તોય=પરલોકે નાથાર્થ—અંતમુહૂર્ત ગયે છતે અને અંતમુહૂર્ત શેષ રહ્ય થક, લેગ્યામાં પરિણમનભાવવાળાં થયા થકા જીવો પરલોકમાં જાય છે. ૩૦૯ll
વિશેષાર્થ– સુગમ છે. બાકી આ સંબંધી વધુ સમજણ આગલી ગાથામાં જ કહે છે. [૩૯] (પ્ર. ગા. સં. ૭૦)
અવતઉક્ત ગાથાના બે પ્રકારના નિયમનમાં, કયા કયા જીવો હોઈ શકે છે ? તે સ્પષ્ટ
કરે છે.
तिरिनरआगामिभवल्लेसाए अइगए सुरा निरया । पुव्वभवलेससेसे, अंतमुहुत्ते मरणमिति ॥३१०॥
સંસ્કૃત છાયાतिर्यङ्नरागामिभवलेश्यायामतिगतायां सुरा नरकाः । પૂર્વમવલ્લેશ્યાયા: શેરે, અન્તર્મુહૂર્ત યાન્તિ NQ9ll,
શબ્દાર્થ સા નિમવન્વેસUઆગામી (આવતા) ભવની વેશ્યાના
પુર્વમવસરે પૂર્વભવની વેશ્યા શેષ રો થકે ગયે છતે
મરકંતિ મરણને (જીવ) પામે છે ભાવાર્ય-વિશેષાર્થવત . ||૩૧૦ના વિરોષાર્થ– તિર્યંચો તથા મનુષ્યોને આગામી ભવની વેશ્યાના પરિણમનનો અન્તર્મુહૂર્ત કાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org