________________
उत्सेधांगुलनुं माप
કુલહલ જોતો બે હજાર ધનુષ્યનો કોશ
તે નોયનું ઘરોનો ચાર કોશે યોજન
સા તુમુળ હોતે દુગુણ થતાં હાથ ચહÄ ઘણુ ચાર હાથનો ધનુષ્ય
ગાચાર્ય—વિશેષાર્થવત્ સુગમ છે. II૩૧૬–૩૧૭લા
અહીં ગ્રન્થકારે ગાથાલાઘવની બુદ્ધિથી પરમાણુથી સીધું ત્રસરેજીનું પ્રમાણ કહ્યું, પણ પરમાણુ અને ત્રસરેણુ વચ્ચેના ઉત્ક્ષક્ષ્ણશ્ર્વશિકા વગેરે પ્રમાણો નથી કહ્યાં, છતાં આપણે તો તે પણ ગ્રન્થાન્તરથી સમજી લઈએ.
५३१
વિશેષાર્ય પૂર્વ ગાથામાં વહેવારિક પરમાણુનું સ્વરૂપ કહ્યું.
૪૬૬
ગત ગાથામાં કહેલા એવા ૪૬ અનન્તવ્યવહારિક પરમાણુએ એક ઉશ્ર્લષ્ણશ્લશિંકા (આ પણ અત્યન્ત સૂક્ષ્મ પ્રમાણ) થાય, તેવી આઠ ઉશ્લેષ્ણશ્લગ઼િકાએ પુનઃ એક શ્લઙ્ગમ્ભષ્ણિકા થાય, આઠ શ્લષ્ણશ્લગ઼િકાએ એક ઊર્ધ્વરેણુ થાય, આઠ ઉર્ધ્વરેણુએ એક ‘ત્રસરેણુ’· થાય, આઠ ૪૬પત્રસરેણુનો એક રથરેણુ થાય, આઠ રથરેણુ મલીને દેવકુરુ ઉત્તરકુરુક્ષેત્રના જીવોનું એકવાલાગ્ર વાળના અગ્રભાગ જેવડું પ્રમાણ થાય, અને તે જ વાલાને આઠગુણો કરવાથી એક રમ્યક્ષેત્રના યુગલિકનો વાલાગ્ર થાય, તેને આઠગુણો કરવાથી હૈમવત્ત અને હૈરણ્યવન્ત ક્ષેત્રના યુગલિકનો વાલાગ્ર થાય છે, તેથી આઠગુણો જાડો પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહના મનુષ્યોનો વાલાગ તથાવિધ ૪૬ ક્ષેત્રપ્રભાવે હોય છે, તેથી આઠગુણો જાડો વાલાગ્ર ભરત, ઐરવત ક્ષેત્રના મનુષ્યોનો હોય છે અને તેવા આઠ વાલાગ્ન ભેગા મળતાં એક લીંખનું માપ થાય છે. આઠ લીંખો મળીને એક જૂ (મસ્તકની જૂ) પ્રમાણ થાય છે, આઠ જૂની જાડાઈ મલીને એક યવ (જવ)ના મધ્યભાગની જાડાઈનું માપ આવે છે અને આઠ ‘થવમધ્ય’ મલીને એક ઉત્સેધાંગુલ [આપણું એક અંગુલ] થાય છે.
૪૬૩. શ્રી મલયગિરિજી સંગ્રહણીની ટીકામાં આઠ વ્યવહારિક પરમાણુએ એક ઉશ્લેષ્ણમ્લŞિકા કહે છે. તેઓશ્રીએ ચાંનું પ્રમાણ જોઈ લખ્યું હશે તે જ્ઞાનીગમ્ય છે. કારણ કે અન્ય આગમગ્રન્થોમાં બહુધા ઉપરોક્ત જ કથન જોવાય છે, તો પણ આ ગાથાના સ્રવ્રુત્તુળો આ શબ્દથી તેમનો પણ આઠ આઠગુણું કરવાનો ઉદ્દેશ હોય તો તે જ્ઞાનીગમ્ય. ૪૬૪. જીવસમાસના સૂત્રકાર, શરૂઆતથી જ અનંત પરમાણુ મળીને એક ઉત્લઙ્ગલગ઼િકા કહે છે, એ અનંત પરમાણુ વ્યવહારિક કે સૂક્ષ્મ લેવા તે સ્પષ્ટ કરતા નથી. વળી અનંત ઉત્ક્ષણમ્પ્લગ઼િકા મળીને એક શ્લષ્ણશ્લણિકા કહે છે અને એ શ્લષ્ણશ્લŞિકા તેને જ પાછો વ્યવહારિક પરમાણુ કહે છે. આમ બન્ને રીતે તેઓનું કથન ભિન્ન પડે છે. કેટલેક સ્થળે ઉત્લઙ્ગ ને શ્લષ્ણશ્લÆિકા માપ ગણત્રીમાં જ નથી લીધું એ વિવક્ષાભેદો છે.
૪૬૫. મલયુિધિર સં. ટીકામાં આઠ ત્રસરેણુ કહ્યા પછી ‘આઠ ત્રસરેણુએ એક વાલા, આઠ વાલાગે લીખ, એ રીતે વ્યાખ્યા કરી છે.
૪૬૬. આ વાલાગ્ર જન્માવસ્થાનો લેવો કે અન્યાવસ્થાનો ગણવો તેનો સ્પષ્ટ ખુલાસો મળતો નથી. પરંતુ પલ્યોપમાદિકની ગણત્રીમાં મસ્તક મુંડાવ્યા બાદ સાત દિવસ સુધીના વાલાગનું ગ્રહણ કર્યું છે, તદનુસારે અહીં પણ વિચારવું ઉચિત જણાય છે.
Jain Education International
૪૬૭. એક જ વાલાગ્રમાં સૂક્ષ્મતા અને સ્થૂલતાની ભિન્નતા તે ક્ષેત્ર અને તે તે કાળના પ્રભાવને આભારી છે. અનુક્રમે શુભ કાલની હાનિ થતાં કેશગત સ્થૂલતા વિશેષ વધે છે.
૪૬૮. આ અભિપ્રાય—સંગ્રહણી વૃત્તિ, પ્રવચનસારોદ્વાર વૃત્તિ, અનુયોગદ્વાર વગેરેનો છે. જ્યારે જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિના વૃત્તિકાર પૂર્વ–પશ્ચિમ વિદેહના આઠ વાલાગે એક લીંખ થાય એમ કહે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org