________________
દિકર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિરહો વિનાસી, નર્મમરણેનું અંતમુહૂ રહs! गब्भे मुहुत्त बारस, गुरुओ लहुओ समय संख सुरतुल्ला ॥२६॥
સંસ્કૃત છાયાविरहो विकलाऽसंज्ञिनां, जन्ममरणेषु अन्तर्मुहूर्तम् ॥२६८।। गर्भजे मुहूर्तानि द्वादश, गुरुको लघुः समयः संख्या सुरतुल्या ॥२६॥
| શબ્દાર્થ સુગમ છે. વાવાવિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવોનો તથા અસંશથી સંમૂછિમ તિર્યંચ પંચેન્દ્રિયનો જન્મ-મરણ વચ્ચેનો ઉપપાત તથા અવનવિરહકાળ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તનો જાણવો. ગર્ભપંચેન્દ્રિય તિર્યંચનો ઉત્કૃષ્ટ ઉપપાત તથા અવનવિરહ બાર મુહૂર્તનો જાણવો.
હવે ઉપપાત તથા અવન સંખ્યાને જણાવતાં શેષ બેઇજિયાદિથી પાવત પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોની એક સમયે ઉપપાત તથા ચ્યવન સંખ્યા દેવો તુલ્ય તિ એક, બે, ત્રણ યાવત્ સંખ્ય, અસંખ્ય] જાણવી. એકેન્દ્રિય જીવોની સંખ્યા આગળ કહે છે. ll૨૯૮ના
વિશેષાર્થ– અહીં સૂક્ષ્મ–બાદર એકેન્દ્રિય જીવોનો ઉપપાત અને વન વિરહકાલ નથી. એથી જ પ્રથકારે કહ્યો પણ નથી. તેનું કારણ એ છે કે–પૃથ્યાદિક ચાર તથા [પરસ્થાન–સ્વસ્થાનાશ્રયી] નિગોદના જીવોની ઉત્પત્તિ અને મરણ સંખ્યા અસંખ્ય અને અનંતા પ્રમાણમાં પ્રતિસમયે હોય છે, જેથી વિરહકાલનું નિયમન જ ઘટતું નથી. એ જ ખુલાસો ગાથા ૩૦૦ના અર્થમાં ગ્રન્થકાર પોતે જ આપવાના છે. તિ વિહેવામાનમ્ II [૨૯૮-૨૯૮]
અવતરણ-હવે એકેન્દ્રિયનો ઉપપાત–અવનવિરહ નથી, તેને જણાવીને તે જીવોની ઉપપાતઅવન સંખ્યાને વિશેષ પ્રકારે જણાવે છે.
अणुसमयमसंखेजा, एगिदिअ हुंति अ चवंति ॥२६॥ वणकाइओ अणंता, एक्केकाओ वि जं निगोआओ । निच्चमसंखो भागो, अणंतजीवो चयइ एइ ॥३०॥
સંસ્કૃત છાયાઅનુસન સંથા-નિયા મન્તિ ઘ ચવો //ર૬ell. वनकायिका अनन्ता-एकैकतोऽपि यन्निगोदतः । नित्यमसंख्यो भागोऽनन्तजीवात्मकश्च्यवते एति ॥३००।
શબ્દાર્થ – લઘુતમયં દરેક સમયે
નિરમાશો નિગોદનો વણો વનસ્પતિકાયની
aફ પડે છે અને આવે છે જયાર્થ— વિશેષાર્થવતું. ll૨૯૯-૩૦૦ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org