________________
साते नरकना प्रत्येक प्रतरे जघन्योत्कृष्ट स्थितिनां यन्त्री પૃથ્વીઓને વિષે આ કરણદ્વારા વિચારવું. વધુ સમજણ માટે યત્ર જોવું.
આ પ્રમાણે પોતપોતાની આયુષ્યસ્થિતિ સુધી, નારક જીવો હંમેશા અવિરત દુઃખ-પીડાઓને અનુભવે છે. “ક્ષણવાર પણ શાંતિનો અનુભવ કરતા નથી, માટે દરેક આત્માએ તેવી દુર્ગતિમાં ન જવું પડે માટે પાપની પ્રવૃત્તિઓ ન કરતાં સદાચારી સંયમી ને નિષ્પાપ જીવન ગાળવા પ્રતિક્ષણે જાગૃત રહેવું. [૨૦૫] ॥ रत्नप्रभाना प्रतिप्रतरे जघन्योत्कृष्ट
॥ शर्कराप्रभाना प्रतिप्रतरनी आयुष्यस्थितिनुं यत्र ॥
आयुष्य स्थितिनुं यन्त्र ॥ प्रतर जघन्यस्थिति । उत्कृष्टस्थिति
जघन्यस्थिति ___ उत्कृष्टस्थिति દસ હજાર વર્ષ નેવું હજાર વર્ષ ૧ ૩૧ સાગરોપમ દસ લાખ વર્ષ નેવું લાખ વર્ષ નવું લાખ વર્ષ પૂર્વ ક્રોડ વર્ષ
ક્રોડ વર્ષ
પ્રિત |
ૐ || ||
|
સાગરોપમ
|8|
666 |6| 6 |6|8|6|8| - 6 A.
સાગરોપમ સાગરોપમ સાગરોપમ સાગરોપમ સાગરોપમ સાગરોપમ સાગરોપમ
|6 | 8 |-6 | 8 |
| | | |
સાગરોપમ
ઠિ ઠિ8 |
સા)
३५५. अच्छिनिमीलणमित्तं, नस्थि सुहं दुक्खमेव अणुबद्धं ।
નર, નરહ્મા, નિહિં પHITI [જીવાળ] ૩૫૬. જો પૂર્વભવમાં અગ્નિસ્નાન અથવા શરીરછેદથી મધ્યમકોટિના સંકિલષ્ટ પરિણામથી મરેલો હોય તેવા જીવને નરકમાં ઉત્પન્ન થાય તે સમયે માત્ર શાતાનો અનુભવ થાય છે. અથવા કોઈ મિત્રદેવ આવીને કંઈક શાતાનો અનુભવ કરાવી જાય તો તે વખતે થોડોક કાળ, વા કલ્યાણક પ્રસંગે પણ કંઈક શાતા થાય છે, આવા કોઈ ક્ષણિક પ્રસંગ વિના સદા અશાતાનો જ અનુભવ કરે છે.
उववाएण व सायं, नेरइओ देवकम्मुणा वावि । अज्झवसाणनिमित्तं, अहवा कम्माणुभावेणं ।।१।। [श्रीचन्द्रीया टीका
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org