________________
नरकक्षेत्रगत वेदनाना भयंकर प्रकारो
३८७ સંસ્કૃત છાયાसप्तसु क्षेत्रजवेदना, अन्योन्यकृताऽपि प्रहरणैर्विना । प्रहरणकृताऽपि पञ्चसु, तिसृषु परमाधार्मिककृताऽपि ॥२०६।।
શબ્દાર્થ – ત્તિનતમ ક્ષેત્રોત્પન્ન વેદના
પહરણયશસ્ત્રથી કરેલી વસ્ત્રોત્રક્રિયાવિ અન્યોન્ય કરેલી પણ
પંસુ પાંચમા (પાંચ) પદોર્દિ વિના શસ્ત્ર વિના
પરમાદિભિનયા પરમાધામીની કરેલી ગાથાર્થ વિશેષાર્થવતું. ૨૦૬ની
વિશેષાર્થ – પૂર્વભવમાં કરેલાં અનેક દુષ્ટ અને ભયંકર પાપાચરણોથી ક્રૂરતાભરી ઘોર હિંસાઓ, ભયંકર જૂઠું બોલવું, નિર્દય, ચોરી, પરદારાગમન, લક્ષ્મી આદિ પદાર્થો ઉપરની અત્યન્ત મૂર્છાથી, અનેક પ્રાણીઓનો ઘાત કરવાથી તે તે આત્માઓ નરકગતિયોગ્ય આયુષ્યનો બન્ધ કરીને નરકમાં ઉત્પન્ન થાય છે, જેને નારકી' તરીકે ઓળખવામાં આવે છે. અશુભગતિમાં ઉત્પન્ન થએલા આ જીવોને પૂર્વકર્મોદયના વશથી ત્રણ પ્રકારની વેદનાનો અનુભવ કરવાનો હોય છે.
૧ “ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વેદના, ૨ “અન્યોન્યથી [પરસ્પર] ઉત્પન્ન થતી વેદના ૩ સંકિલષ્ટઅધ્યવસાયી પંદર “પરમાધામી' દેવકૃત વેદના.
એ ત્રણમાં અન્યોન્યકૃત વેદનામાં પુનઃ બે ભેદ પડે છે વશરીરથી પરસ્પર ઉત્પન્ન થતી, અને ૨-શસ્ત્ર દ્વારા પરસ્પર ઉત્પન્ન થતી વેદના.
એમાં ક્ષેત્રવેદના સાતે નરકોમાં છે અને અનુક્રમે નીચે નીચે અશુભ, અશુભતર, અશુભતમપણે હોય છે. અન્યોન્યકત વેદનામાંશરીરથી થતી અન્યોન્યકૃત વેદના ૫સાતે પૃથ્વીને વિષે છે અને પ્રહરણકૃત વેદના પ્રથમની પાંચ નરકને વિષે છે, ત્રીજી પરમાધામીકૃતવેદના એ પહેલી ત્રણ નરકોમાં છે. [૨૬]
અવતરણ – હવે પ્રથમ ક્ષેત્ર વેદનાને કહેતાં નારક જીવોને પોતાને જ નરકક્ષેત્રના સ્વભાવથી જ દશ પ્રકારનો દુઃખ આપનારો જે પુદ્ગલ પરિણામ હોય છે તે જણાવે છે.
વથા “સંદા, મેવા ના ૨ વર-હા !. 'अगुरुलहु "सद्द दसहा,. असुहा वि य पुग्गला निरए ॥२०७॥
[. T. સં. ૪૬] સંસ્કૃત છાયાવંધન–તિ સંસ્થાનાનિ, મેવા વચ રસસ્પશઃ |
अगुरुलघु-शब्दाभ्यां दशधा, अशुभा अपि च पुद्गला नरके ॥२०७।। ३५७. सत्तसु खेत्तसहावा अन्नोन्नोदीरिआय जा छठ्ठी ।
तिसु आइमासु विअणा परमाहम्मि असुरकया य ।।१।। આ ગાથા અન્યોન્યકત વેદના છઠ્ઠી નરક સુધી જ જણાવે છે. તદાશય જ્ઞાનીંગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org