________________
सूर्य तथा चन्द्रनां मंडलो
llll
शशि-रव्योर्लवणे च, योजनानि शतानि त्रीणि त्रिंशदधिकानि । ગશીતં તુ (૬) યોનનશત, નવૂદ્વીપે, પ્રવિજ્ઞત્તિ || त्रिंशदैकषष्ठिकाश्चत्वार (श्च), एकैकषष्ठिकस्य सप्तेन भक्तस्य । पञ्चत्रिंशच्च द्वे योजने (क्रमेण ) शशि - रव्योर्मण्डलान्तरम् पञ्चषष्ठिर्निषधे च, त्रीणि बाहायां द्वियोजनान्तरितानि । एकोनविंशं च शतं, सूर्यस्य च मंडलानि लवणे ||२६|| मंडलदशकं लवणे, पञ्चकं निषधे च भवति चन्द्रस्य । મઙાન્તરમાનં, યાનપ્રમાળ (ચ) પુરા હ્રથિતમ્ ॥૬૦ના શબ્દાર્થ—
પારસ=પંદર
પુતલીફ સયં એકસો ચોરાશી મંડતારૂં=મંડળો તવિત્ત તેનું ક્ષેત્ર
પળ-સય-વસહિગ=પાંચસો દસ યોજન ફ્TMસટ્ટાએકસઠીયા
બોય—સયતિ—િ ત્રણસો યોજન તીત સહિયારૂં ત્રીશ અધિક ગસીયં તુ ખોયળસયં=૧૮૦ યોજન વિસંતિ પ્રવેશે છે
તી-સિસટ્ટા એકસઠીયા ત્રીસ ભાગ શિક્ષકસ્સ=એક એવા એકસઠીયાના
સત્ત-મડ્વસ=સાત વડે ભાગેલ પળતીસં=૫+૩૦=પાંત્રીશ
મંડજંતરયં=મંડળોનું અંતર પળસક્રી=પાંસઠ
નિસર્જમ્નિ નિષધપર્વત ઉપર
તત્તિયવાહા=ત્રણ બાહામાં
મુળવીસ–સયં એકસો ઓગણીશ મંડાવતાં=મંડળો દશ
પf=પાંચ
Jain Education International
નાળ—પમાાંયાન(વિમાન )પ્રમાણ
પુરા=પૂર્વ હિમં=કહ્યું છે
ગાથાર્થ— આ જંબુદ્રીપવર્તી ચન્દ્રનાં ૧૫ મંડળો છે, અને સૂર્યનાં ૧૮૪ મંડળો છે. તેમજ તે બન્નેનાં મંડળોનું ચારક્ષેત્ર (જંબૂ લવણનું થઈ) ૫૧૦ યોજન અને એક યોજનના એકસઠીયા અડતાલીશ ભાગ તેટલું અધિક છે. ૮૬૬) કૃતિ પ્રથમ થાર્થ:।।
१८५
આથી સૂર્યનું અને ચન્દ્રનું ૫૧૦ યોજન ૪ ભાગનું કુલ જે ચારક્ષેત્ર છે તેમાં ૩૩૦ યોજન લવણસમુદ્રમાં છે અને પાછાં ફરતાં આ બન્ને જ્યોતિષીવિમાનો જંબુદ્રીપમાં એકસો એંશી યોજન સુધી પ્રવેશ કરી અટકે છે. આ તેનું ચારક્ષેત્ર કહ્યું. ૫૮લા કૃતિ દ્વિતીયથાર્થઃ ।।
૩૫ યોજન અને એક યોજનના એકસઠ ભાગ કરીએ તેવા ત્રીશ ભાગ અને એકસઠીયા એક ભાગના સાત ભાગ કરીએ તેમાંથી ચાર ભાગ (૩૫ યોજન – ભાગ)નું પરસ્પર ચન્દ્વમંડળનું અંતર હોય છે, અને સૂર્યનાં મંડળોનું પરસ્પર અંતર બે યોજનનું છે. ૫૮૮ા કૃતિ તૃતીયથાર્થઃ || [.. ગા. સં. ૨૦]
વળી સૂર્યનાં ૧૮૪ મંડળો પૈકી ૬૫ મંડળો જંબુદ્રીપે છે, તેમાં ૬૨ નિષધપર્વત ઉપર પડે છે, જ્યારે ત્રણ મંડળો તે જ પર્વતની બાહામાં પડે છે, અને ૧૧૯ મંડળો લવણસમુદ્રમાં પડે છે. આ મંડળોનું પરસ્પર અન્તર બે યોજનનું છે. ૮લા || રૂતિ વતુર્થાથાર્થ: II [પ્ર. ગા. સં. ૨૧] ૨૪.
For Personal & Private Use Only
www.jainelibrary.org