________________
आवलिकागत अने पुष्पावकीर्ण विमानोनुं अन्तरप्रमाण
२६३ શબ્દાર્થ – કુવાર[એક દ્વારવાળાં
તિgિ=ત્રણ દ્વારા નાયબી=જાણવા
વારિચાર દ્વારા થાર્થ સર્વ ગોળાકાર વિમાનોને એક જ દ્વાર હોય છે, ત્રિકોણ વિમાનોને ત્રણ દ્વારા હોય છે અને ચોખ્ખણ વિમાનોને ચાર દ્વારા હોય છે. ૯૮
વિરોષાર્થ– સુગમ છે. માત્ર ગોળ વિમાનોના એક દ્વારની દિશા પૂર્વ સમજવી ઉચિત છે. ગોળ વિમાનને એક જ દ્વાર હોય છે તે વાત આવલિક પ્રવિષ્ટ વૃત્તવિમાનની સંભવે છે. બાકીના માટે વધુ દ્વાર પણ હોવાનો સંભવ ખરો. [૯૮] પ્ર. ગા. સં. ૨૫]
અવતરણ—હવે આવલિકાગત અને પુષ્પાવકીર્ણ વિમાનોનું પરસ્પર અત્તર પ્રમાણ દશવિ છે.
आवलियविमाणाणं, तु अंतरं नियमसो असंखिज्जं । સવિક્રમસંહિડાં, માળવે પુપાવવા ૬૬ [y. Fr. ૪. ર૬]
સંસ્કૃત છાયાआवलिका [गत] विमानानामन्तरं तुः नियमशोऽसंख्यातम् । संख्यातमसंख्यातं, भणितं पुष्पावकीर्णानाम् ||६||
શબ્દાર્થ – માવત્તિ વિનાનું આવલિકાગત વિમાનોનું | નિયં=કહ્યું છે નિયમો નિશ્ચયથી
પુwાવવિUTTv=પુષ્પાવકીર્ણોનું Tયાર્થ– આવલિકાગત વિમાનોનું પરસ્પર અત્તર અસંખ્યાતા યોજનાનું હોય છે. જ્યારે પુષ્પાવકીર્ણ વિમાનોનું પરસ્પર અત્તરપ્રમાણ સંખ્યાતા યોજનાનું તથા અસંખ્યાતા યોજનાનું પણ હોય છે. કેટલા
વિશેષાર્થ- સુગમ છે. [૯] પ્રિ. ગા. સં. ૨૬]
અવતર- હવે ઉક્ત અત્તરવાળાં તે વિમાનો પૈકી કયા કયા દ્વીપ સમુદ્ર ઉપર પહેલા પ્રતરની વિમાનપંક્તિનાં કયા કયા વિમાનો ઊર્ધ્વ ભાગે આવે છે તે કહે છે.
एगं देवे दीवे, दुवे य नागोदहीसु बोद्धब्वे । વત્તર ગવવી, મૂયસમુહેતું નવ ૧૦૧ [. IT. . ર૭] सोलससयंभूरमणे, दीवेसु पइठिया य सुरभवणा । ૨ વિના, સયંમૂરમો સમુદે ય ૧૦૧ [y. IT. . ૨૪].
સંસ્કૃત છાયાएकं देवे द्वीपे, द्वे च नागोदधौ बोद्धव्ये । चत्वारि यक्षद्वीपे, भूतसमुद्रे अष्टैव ॥१००।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org